SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ २ स्थानकाध्ययने उद्देशः २ नारकाणां भव्यत्वादि ७९ सूत्रम्ं છોડતો થકો મનુષ્યપણામાં અથવા પંચદ્રિયતિર્યંચયોનિકમાં જાય. એવી રીતે અસુકુમારો પણ જાણવા. વિશેષ કહે છે—તે જ અસુરકુમાર, અસુરકુમારપણાને છોડતો થકો મનુષ્યપણામાં અથવા તિર્યંચયોનિકપણામાં જાય. એવી રીતે સર્વ દેવો જાણવા (૧), પૃથ્વીકાયિકો બે ગતિમાં જનારા અને બે ગતિમાંથી આવનારા કહેલ છે, તે આ પ્રમાણે— પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોને વિષે ઉત્પન્ન થયો થકો પૃથ્વીકાયિકોમાંથી અથવા નોપૃથ્વીકાયિકો (પૃથ્વીકાયિક સિવાયના) માંથી ઉત્પન્ન થાય, તે જ પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકપણાને છોડતો થકો પૃથ્વીકાયિકપણામાં અથવા નોપૃથ્વીકાયિકપણામાં જાય, એવી રીતે યાવત્ મનુષ્યો જાણવા (૨). I૭૮ ૫ (ટી૦) દંડક (આ સૂત્રપાઠ) સુગમ છે, વિશેષ કહે છે—નારકો, આધારભૂત મનુષ્ય અને તિર્યંચગતિસ્વરૂપ બે ગતિમાં ગમન છે જેઓનું તે (નારકો) બે ગતિવાળા છે. અવિધ (સીમા)ભૂત મનુષ્ય અને તિર્યંચરૂપ બે ગતિમાંથી આવવું છે જેઓનું તે બે આગતિવાળા છે. ઉદયમાં આવેલ છે નારકનું આયુષ્ય જેને તે ના૨ક કહેવાય છે. આ કારણથી કહે છે કે—'નેર ોરતુ'ffo નારકોમાં અહિં ઉદ્દેશક્રમના વિપર્યાસથી પ્રથમ વાક્ય વડે આગતિ કહી, 'સે જેવ ાં સે'ત્તિ જે મનુષ્યપણા વગેરેમાંથી નરકમાં ગયેલો તેજ આ નારક, અન્ય નહિં. આ કથન વડે એકાંત અનિત્યપણાનું ખંડન કર્યું. 'વિપ્પનહમાળે'ત્તિ સર્વથા છોડતો થકો, અહિં ભૂતકાળના ભાવ વડે નારકનું કથન છે. આ વાક્ય વડે ગતિ કહી. તેજસ્કાયિકો, તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ બે આગતિવાળા છે અને તિર્યંચની અપેક્ષાએ એક ગતિવાળા છે. આ વાક્યનો સ્વીકાર કરીને આ પ્રકારે (ઉત્ક્રમથી) વ્યાખ્યાન' કર્યું છે. 'વં અસુરનારાવિ'ત્તિ નારકની માફક વક્તવ્યતા કહેવી. 'નવર'ત્તિ આ વિશેષ છે—કેવલ પંચેંદ્રિયતિર્યંચોમાં ઉત્પન્ન થાય છે એમ નહિ, પણ પૃથ્વી, અપુ અને વનસ્પતિમાં તેની ઉત્પત્તિ થાય છે. સામાન્યથી કહ્યું છે કે'મે નેવ ાં સે ફત્યાદ્રિ નાવ તિવિશ્ર્વ નોળિયત્તાણ્ વા છેન'ત્તિ 'વં સન્વયેવ'ત્તિ॰ અસુરકુમારની માફક દેવપદવાળા બારે દંડક કહેવા. તેઓની એકેંદ્રિય (પૃથ્વી, અર્ અને વનસ્પતિ)માં પણ ઉત્પત્તિ થાય છે (૧), 'ોપુઢવિાદંતો'ત્તિ આ પૃથ્વીકાયિકના નિષેધદ્ધાર વડે અકાયિક વગેરે સર્વ ગ્રહણ કરેલ છે, કારણ અહીં બે સ્થાનકનું વર્ણન છે. ના૨ક વર્ઝને ત્રેવીશ દંડકમાંથી પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. 'ખોપુ વવિાદ્યત્તા'ત્તિ॰ દેવ અને નારકના (૧૪) દંડક છોડીને અકાય વગેરે (૯) દંડકમાંૐ જાય છે. 'વં ખાવ મજુસ્સ'ત્તિ॰ જેમ પૃથ્વીકાયિકો, ' ુળતિયા' વિગેરે અભિલાપો વડે કહેલા છે એવી રીતે એ જ અભિલાપો વડે અકાયિક વગેરે મનુષ્ય પર્યંતના દંડકો ‘પૃથ્વીકાયિક’ શબ્દના સ્થાનમાં અકાયિક વગેરેનો વ્યપદેશ (કથન) કરનારા આ અભિલાપો વડે કહેવા. વ્યંતર વગેરે પૂર્વે અતિદેશ કરાયેલ–કહેવાઈ ગયેલા છે (2).119211 જીવના અધિકારથી ભવ્યાદિ વિશેષણ વડે સોળ સૂત્રપાઠથી દંડકની પ્રરૂપણા કહે છે— दुविहारइया पन्नत्ता, तंजहा - भवसिद्धिया चेव अभवसिद्धिया चेव, जाव वैमाणिया १ । दुविहारइया पन्नत्ता, तंजहा - अणंतरोववन्नगा चेव परंपरोववन्नगा चेव, जाव वेमाणिया २ । दुविहारइया पन्नत्ता, तंजहा - गतिसमावन्नगा चेव आगतिसमावन्नगा चेव, जाव वेमाणिया ३ । दुविहारइया पत्ता, तंजहा - पढमसमओववन्नगा चेव अपढमसमओववन्नगा चेव, जाव वेमाणिया ४ । दुविहा नेरइया पन्नत्ता, तंजहा - आहारगा चेव अणाहारगा चेव, एवं जाव वेमाणिया ५ । दुविहारइया पन्नत्ता, तंजहा - उस्सासगा चेव गोउस्सासगा चेव, जाव वेमाणिया ६ । दुविहा नेरइया पन्नत्ता, तंजहा -सइंदिया चेव अणिंदिया चेव, जाव वेमाणिया ७ । = 1. આગતિનું પ્રથમ વ્યાખ્યાન અને ગતિનું પછી વ્યાખ્યાન કર્યું છે. 2. અસુરકુમારથી યાવત્ ઈશાન દેવલોક પર્યંત. 3. પુદ્ધવિ શબ્દથી એક પૃથ્વીનો દંડક અને નોપુથ્વી શબ્દથી નવ દંડક કહેલ છે. 90
SR No.005767
Book TitleSthanang Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakashan Samiti
Publication Year
Total Pages520
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sthanang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy