SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫ સૂત્ર-૮૨, ૮૩ अणुन्नवित्तु मेहावी, पडिच्छन्नंमि संवुडे । हत्थगं संपमज्जित्ता, तत्थ મુનિમ્ન મંનઘુ રૂા આ પ્રમાણે અન્ન-પાણીની ગ્રહણકરવાની વિધિને કહીને હવે ભોજનક૨વાની વિધિ બતાવે છે. ગા.૮૨-૮૩ ગોચરી ગયેલો સાધુ ક્યારેક વાપરવાની ઈચ્છા કરે, કોઇક કે ભીંતના - મૂલ એવી પ્રાસુક જગ્યાને પ્રતિલેખીને મેધાવી સાધુ સંવૃત્ત બની ગુપ્ત તે સ્થાનમાં અનુજ્ઞા ન લઈને હસ્તકને મુહપત્તીને (લઈને) પ્રમાર્જન કરીને ત્યાં સંયત વાપરે. 1 = S ‘સિગ અત્તિ સૂત્ર, ‘સ્વાત્' વાષિર્ ‘નોધાવ્રતો' પ્રામાના મિક્ષા પ્રવિણ ડ स्तु इच्छेत्परिभोक्तुं पानादि पिपासाद्यभिभूतः सन्, तत्र साधुवसत्यभावे 'कोष्ठकं' स्तु शून्यचट्टमठादि ' भित्तिमूलं वा' कुड्यैकदेशादि, प्रत्युपेक्ष्य चक्षुषा प्रमृज्य च रजोहरणेन ‘પ્રાતુળ' બીનાવિહિત વૃત્તિ સૂત્રાર્થ: ઠ૨ા તંત્ર ‘અનુન્નવિત્તિ સૂત્ર, ‘અનુજ્ઞાપ્ય’ त सागारिकपरिहारतो विश्रमणव्याजेन तत्स्वामिनमवग्रहं 'मेधावी' साधुः 'प्रतिच्छन्ने' तत्र त स्मै कोष्ठकादौ 'संवृत' उपयुक्तः सन् साधुरीर्याप्रतिक्रमणं कृत्वा तदनु 'हस्तकं ' स्मै मुखवस्त्रिकारूपम्, आदायेति वाक्यशेषः, संप्रमृज्य विधिना तेन कायं तत्र भुञ्जीत ‘સંવતો’ રાદ્વેષાવપાનૃત્યેતિ સૂત્રાર્થ: ૫૮રૂ। न ટીકાર્થ : ક્યારેક એવું બને કે બીજે ગામ ગોચરી ગયેલો સાધુ તરસ વગેરેથી 7 અભિભૂત થાય અને એટલે પાણી પીવાદિ ઈચ્છા કરે. હવે ત્યાં સાધુઓની વસતિ શા ઉપાશ્રય ન હોય તો કોઇક ઓરડો શૂન્યચટ્ટ, મઠ વગેરે સ્થાનને કે ભીંતના એક શા # ભાગ વગેરે સ્થાનને ચક્ષુથી બરાબર જોઈને, એ સ્થાન બીજાદિ રહિત જણાય તો એ F સ્થાનને ઓઘાથી પ્રમાર્જ લે. ના ય = = = ना એ પછી સાધુ ત્યાં કોઈપણ ગૃહસ્થ ન આવે એવા પ્રકારના સ્થાનની એના માલિક य પાસે રજા લઈ લે, એમાં આરામ કરવાનું બહાનું કાઢે. અર્થાત્ જે સ્થાનમાં ગૃહસ્થાદિ આવતા હોય એ સ્થાનના માલિકને કહે કે “મારે આ સ્થાનમાં આરામ કરવો છે” આમ રજા લઈ લે અને પછી એ સાધુ ઉપયોગવાળો બની કોઇકાદિસ્થાનમાં ઈરિયાવહી કરી લે. એ પછી હસ્તક મુહપત્તીને હાથમાં લઈ, એનાથી વિધિપૂર્વક શરીરને પૂંજી લઈ ત્યાં એ સાધુ રાગદ્વેષને દૂર કરીને વાપરે. (આવાય એ શબ્દ ગાથામાં નથી, એ વાક્યશેષ તરીકે બહારથી લઈ લેવો.) ८४
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy