________________
આમ દશવૈકાલિકસૂગ ભાગ-૩
©e અધ્ય. ૫ સૂત્ર-૮૧, ૮૨ - 5) ગા.૮૧. એકાંતમાં જઈ અચિત્તસ્થાન જોઈ યતનાથી પરઠવવું. પાઠવીને પ્રતિક્રમણ (S
* 'एगंतंति सूत्रं, एकान्तम् 'अवक्रम्य' गत्वा 'अचित्तं' दग्धदेशादि प्रत्युपेक्ष्य चक्षुषा *
प्रमृज्य रजोहरणेन स्थण्डिलमिति गम्यते 'यतम्' अत्वरितं प्रतिष्ठापयेद्विधिना * | त्रिर्वाक्यपूर्वं व्युत्सृजेत् । प्रतिष्ठाप्य वसतिमागतः प्रतिक्रामेदीर्यापथिकाम् । एतच्च न बहिरागतनियमकरणसिद्धं प्रतिक्रमणमबहिरपि प्रतिष्ठाप्य प्रतिक्रमणनियमज्ञाप- न मो नार्थमिति सूत्रार्थः ॥८१॥
it ડે ટીકાર્થ : એ પાણી લઈ એકાંતસ્થાનમાં જવું. ત્યાં બળી ગયેલો પ્રદેશ વગેરે રૂ૫ | Rા અચિત્ત ધરતી ચક્ષુથી બરાબર જોઈ લેવી, પછી ઓઘાથી બરાબર પૂંજી લેવી. પછી R
ઉતાવળ વિના વિધિપૂર્વક એટલે કે ત્રણવાર વાક્ય બોલવાપૂર્વક વોસિરાવવું. (આ વધેલું | અયોગ્ય જ છે, એ પરઠવવું છું... એમ ત્રણવાર બોલવાનું...)
એ પરઠવીને વસતિમાં આવેલો સાધુ ઈરિયાવહિ કરી લે.
પ્રશ્ન : સાધુ બહારથી ઉપાશ્રયમાં આવે તો પણ ઈરિયાવહિ તો કરવાની જ છે. પછી એ પરઠવીને આવે કે પરઠવ્યા વિના... એમાં કોઈ ફરક પડતો નથી. એટલે એ વિાત તો પ્રસિદ્ધ જ છે, તો પછી ઈરિયાવહિ કરવી એમ લખવાની શી જરૂર ?
ઉત્તર : સો ડગલા બહારથી આવેલા સાધુએ અવશ્ય ઈરિયાવહિ = પ્રતિક્રમણ કરવું : "જ એવો નિયમ જ છે. એ નિયમ દ્વારા આ પ્રતિક્રમણ કર્તવ્ય તરીકે સિદ્ધ જ છે. એટલે " ' અહીં એ લખવાની જરૂર નથી, છતાં લખ્યું છે તે એ જણાવવા માટે કે “૧૦૦ ડગલાની 1 શાં અંદર પરઠવે તો પણ એણે પ્રતિક્રમણ અવશ્ય કરવું જ.” (૧૦૦ ડગલામાં જ નિર્દોષ |
જગ્યામાં પાણી પરઠવે અને સાધુ વિચારે કે “ઈરિયાવહિ તો ૧૦૦ ડગલા બહારથી જ ના આવીએ ત્યારે જ કરવાની છે. એટલે અત્યારે જરૂર નહિ.” પણ આ ખોટું છે. કેમકે ના વ કંઈપણ પરઠવીએ તો એ ભલે અંદર પરઠવો કે બહાર... ઈરિયાવહિ કરવી જ પડે... જ એ દર્શાવવા માટે જ આ લખેલું છે કે પરઠવીને આવ્યા બાદ પ્રતિક્રમણ કરવું.)
एवमन्नपानग्रहणविधिमभिधाय भोजनविधिमाहसिआ अ गोयरग्गगओ, इच्छिज्जा परिभुत्तुअं( भुंजिउं) । कुटुंगं भित्तिमूलं वा, पडिलेहित्ताण फासुअं ॥८२॥ .
ક
=
હકa * * *