________________
રાહુલ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હુ
. અધ્ય. ૫ સૂત્ર-૮૦, ૮૧ કેફ છે. પરઠવવું નથી. એમાં જીવવિરાધનાદિ થાય. હું એ બચાવવા માટે સારા ભાવથી પાણી ( તે વાપરીશ, તો મને કશું જ નુકશાન નહિ થાય. .” આ બધો વિચાર એ આવા પ્રકારની * શ્રદ્ધા છે. આવી શ્રદ્ધાથી આવું શરીરને નુકસાનકારી પાણી વાપરવાનો નિષેધ છે. આવી * | શ્રદ્ધાથી ખરાબ પાણી વપરાય, તો શરીરને નુકસાન થાય અને અંતે તો આત્માનું વધુ * | અહિત થાય. કોઈક સાધુ “મારે પરઠવવું નથી જ, હું વાપરીજ જઈશ. ધર્મના પ્રભાવે જ
મને કશું નહિ થાય...” એ રીતની શ્રદ્ધાથી આવું પાણી પી લે... એ શક્ય છે. એટલે | ને એનો સ્પષ્ટ નિષેધ કરવો પડ્યો...) જો (પ્રશ્ન : ૨ ચેળો – ને બદલે સાપ કેમ લખ્યું ? બીજાને આપવું નહિ. જે [; એ જ અર્થ બરાબર છે. એના માટે રદ્યાત્ જ ઉચિત છે. તાપયેત્ = અપાવડાવવું નહિ | એવો પ્રયોગ શા માટે ?)
ઉત્તર : અહીં વાત ને બદલે સાપન નું ગ્રહણ કરેલું છે, તે એ જણાવવા માટે કે | “રત્નાધિકે પણ જાતે આ દાન કરવું નહિ.” આશય એ છે કે નાનો સાધુ આવું પાણી a વહોરી લાવે તો એ તો ન વાપરે કે ન બીજાને આપે. પણ તે વખતે વડીલ સાધુ એ પાણી 7 | ન લઈ વડીલપણાના ઉપયોગથી નાના સાધુને વપરાવે તો એ પણ ન ચાલે. એમ વડીલ ને જ પોતે એવું પાણી લઈ આવ્યા અને પછી નાના સાધુને એવું પાણી વપરાવે... એ પણ ન ચાલે... આવું દર્શાવવા રાપર નું ગ્રહણ કરેલું છે. ક્યારેક એવું બને કે નાનો આવું | પાણી લઈ આવે, વડીલને ખબર પડે તો એ નાનાને કહે કે ફલાણા સાધુને મારા નામથી
એ પાણી આપો. એને વપરાવી દો.” તો આ રીતે વડીલ દાપન કરે, આ બધું ન ચાલે...)
(પ્રશ્ન : પણ તો શું એ પાણી પરઠવી દેવાનું, એમાં સંયમવિરાધના ન થાય ?)
ઉત્તર : અહીં ઓ.નિ.ની સવ્વસ્થ સંગમં. એ ગાથાની ભાવના ભાવવી. અને એ દ્વારા આ વાત સમજવી. (સંયમરક્ષા કરતા પણ શરીરરક્ષા = આત્મરક્ષા મોટી છે... એ બધો આ ગાથાનો સાર છે. શરીર હશે તો જ વધુ સારું સંયમ પળાશે...)
अस्यैव विधिमाहएगंतमवक्कमित्ता, अचित्तं पडिलेहिआ । जयं परिठ्ठविज्जा, परिठ्ठप्प है ડિપે દશા આવા વહોરાઈ ગયેલા અયોગ્ય પાણીની જ શું વિધિ કરવી એ બતાવે છે કે
45
=
ક
=
=
=