________________
૩૩
આ દશવૈકાલિકસૂગ ભાગ-૩
- અધ્ય. ૫ સૂત્ર-૮૦ ટ ક मे कप्पइ तारिसं ॥७९॥
ગા.૭૯. તે અત્યામ્લ પૂતિજલ તૃષ્ણા દૂર કરવા સમર્થ ન હોય તો દાત્રીને પ્રતિષેધ & કરવો કે મને તાદશ ન કલ્પ.
૨૯
૯
૯
*
, ૫
F
=
Aી
=
તં ' ત્તિ સૂત્ર, સુમમ્ II૭૬ ટીકાર્થ : સૂર સુગમ છે.
आस्वादितं च सत्साधुप्रायोग्यं चेदृह्यत एव नो चेदग्राह्यं । तं च होज्ज अकामेण, विमणेणं पडिच्छिअं । तं अप्पणा न पिबे, नोवि ।
अन्नस्स दावए ॥८०॥ પાણી ચાખી લીધા બાદ જો સાધુને યોગ્ય હોય તો ગ્રહણ કરાય, પણ જો યોગ્ય ન હોય તો ગ્રહણ ન કરાય. પણ
ગા.૮૦ તે અકામથી કે વિમાનથી લઈ લીધું. તો તે જાતે ન પીએ, બીજાને પણ ના “ આપે. * ___तं च' त्ति सूत्रं, 'तच्च' अत्यम्लादि भवेद् ‘अकामेन' उपरोधशीलतया
विमनस्केन' अन्यचित्तेन 'प्रतीप्सितं' गृहीतम् तदात्मना कायापकारकमित्यना" भोगधर्मश्रद्धया न पिबेत नाप्यन्येभ्यो दापयेत, रत्नाधिकेनापि स्वयं दानस्य । । प्रतिषेधज्ञापनार्थं दापनग्रहणम्, इह च 'सव्वत्थ संजमं संजमाओ अप्पाणमेवे'त्यादि " भावनयेति सूत्रार्थः ॥८०॥ | ટીકાર્થ : તે અતિ-આસ્લાદિ રૂપ પાણી સામેવાળાના આગ્રહને વશ થઈને ઈચ્છા ન હોવા છતાં વહોર્યું. અથવા તો ત્યારે ચિત્ત બીજા કોઈક ઉપયોગવાળું હોવાથી એના લીધે આ પાણી વહોરાઈ ગયું. (આવું બને છે કે સામેવાળાનો ઘણો આગ્રહ હોય તો ન લેવું હોય તો પણ લેવું પડે, એમ ઘણીવાર મનનો ઉપયોગ બીજામાં હોય તો પણ * વહોરાઈ જાય છે..) તો આ પાણી સાધુએ “એ પાણી શરીરને નુકસાનકારી છે” એટલે * * જાતે અજ્ઞાનવાળી ધર્મશ્રદ્ધાથી ન પીવું કે બીજાઓને અપાવડાવવું પણ નહિ. *
(આભોગ = જ્ઞાન, જેમાં આભોગ નથી એવી ધર્મશ્રદ્ધા એ અનાભોગધર્મશ્રદ્ધા કે છે. કહેવાય. ટુંકમાં સમજણ વિનાની અંધશ્રદ્ધા જેવી ધર્મશ્રદ્ધા સારી નથી.” મારે પાણી )
વE
=
=
=
=
COા