SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ RA& * * * * * * * * બ A C છે. 8 દશવૈકાલિકસૂર ભાગ-૩ ની અધ્ય. ૫ સુત્ર-૦૫ છેનથી. એટલે એનું ખંડન પણ કરેલું નથી.) આમાં જ દોષ બતાવે છે કે આ વસ્તુઓમાં ભોજન કરવાનું ઓછું હોય, પરંતુ આ બધું ઘણું નાંખી દેવાના છે સ્વભાવવાળું છે. જે કારણથી આવે છે, એ કારણથી આપતી સ્ત્રીને નિષેધ કરવો કે તાદેશ | મને ન કલ્પે. (ઠળીયા-કાંટા વગેરે ઘણું નાંખી દેવું પડે. માટે.) उक्तोऽशनविधिः, साम्प्रतं पानविधिमाहतहेवुच्चावयं पाणं, अदुवा वारधोअणं । संसेइमं चाउलोदगं, मो अहुणाधोअं विवज्जए ॥७५॥ અશનવિધિ કહેવાઈ ગઈ હવે પાનવિધિને કહે છે. ગા.૭૫ તેજ પ્રમાણે ઊંચ-નીચું પાણી અથવા વારધોવણ, સંસ્વેદિમ, (ઉત્સર્ગઅપવાદ મુજબ ગ્રહણ કરવું.) તંદુલાદક અધુનાધૌત હોય તો વર્જવું. 'ત્તિ સૂત્ર, તર્થવ યથાશનમુવિચં તથા પાનમ્ ‘૩ä' વઘુપતિ | द्राक्षापानादि 'अवचं' वर्णा दिहीनं पूत्यारनालादि अथवा 'वारकधावनं' गुडघटधावनमित्यर्थः, 'संस्वेदजं' पिष्टोदकादि, एतदशनवदुत्सर्गापवादाभ्यां गृह्णीयादिति | | वाक्यशेषः, 'तन्दुलोदकम्' अट्ठिकरकं 'अधुनाधौतम्' अपरिणतं विवर्जयेदिति सूत्रार्थः TI૭૯. ટીકાર્થ : જે રીતે અશન સારું-ખરાબ બંને પ્રકારનું મળે, તેમ પાન પણ ઉચ્ચ-નીચ - બે પ્રકારનું હોય. એમાં સારા વર્ણ-ગંધ-રસાદિવાળું હોય તે ઉચ્ચ. જેમકે દ્રાક્ષનું પાણી " વગેરે. અવચ એટલે વર્ણાદિરહિત. જેમકે મલિન આરનાલ (કાંજી) વગેરે. આ અથવા વારકધાવન એટલે કે ગોળ ભરેલા ઘડાને (ગોળ ખાલી થયા બાદ) ધોયો હોય તે પાણી. | સર્વેદજ એટલે પિખોદક (લોટ સંબંધી ધોવાણાદિનું પાણી.) આ બધું પાણી અશનની માફક ઉત્સર્ગ અને અપવાદથી ગ્રહણ કરવું. આ ઉત્સવવિખ્યાં છીથાત્ શબ્દ લખેલો નથી, પણ એ વાક્ય શેષ તરીકે ! * લઈ લેવાનું છે. (આશય એ કે આ બધામાં ઉત્સર્ગમાર્ગે કહ્યું પાણી ક્યારે લેવાય ? E. 45 વો” ૫ = 5 ૬ = = 5 = * 22 * * *
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy