________________
RA& *
* *
*
*
*
* *
બ
A
C
છે.
8 દશવૈકાલિકસૂર ભાગ-૩ ની
અધ્ય. ૫ સુત્ર-૦૫ છેનથી. એટલે એનું ખંડન પણ કરેલું નથી.)
આમાં જ દોષ બતાવે છે કે
આ વસ્તુઓમાં ભોજન કરવાનું ઓછું હોય, પરંતુ આ બધું ઘણું નાંખી દેવાના છે સ્વભાવવાળું છે. જે કારણથી આવે છે, એ કારણથી આપતી સ્ત્રીને નિષેધ કરવો કે તાદેશ | મને ન કલ્પે. (ઠળીયા-કાંટા વગેરે ઘણું નાંખી દેવું પડે. માટે.)
उक्तोऽशनविधिः, साम्प्रतं पानविधिमाहतहेवुच्चावयं पाणं, अदुवा वारधोअणं । संसेइमं चाउलोदगं, मो अहुणाधोअं विवज्जए ॥७५॥ અશનવિધિ કહેવાઈ ગઈ હવે પાનવિધિને કહે છે.
ગા.૭૫ તેજ પ્રમાણે ઊંચ-નીચું પાણી અથવા વારધોવણ, સંસ્વેદિમ, (ઉત્સર્ગઅપવાદ મુજબ ગ્રહણ કરવું.) તંદુલાદક અધુનાધૌત હોય તો વર્જવું.
'ત્તિ સૂત્ર, તર્થવ યથાશનમુવિચં તથા પાનમ્ ‘૩ä' વઘુપતિ | द्राक्षापानादि 'अवचं' वर्णा दिहीनं पूत्यारनालादि अथवा 'वारकधावनं'
गुडघटधावनमित्यर्थः, 'संस्वेदजं' पिष्टोदकादि, एतदशनवदुत्सर्गापवादाभ्यां गृह्णीयादिति | | वाक्यशेषः, 'तन्दुलोदकम्' अट्ठिकरकं 'अधुनाधौतम्' अपरिणतं विवर्जयेदिति सूत्रार्थः TI૭૯.
ટીકાર્થ : જે રીતે અશન સારું-ખરાબ બંને પ્રકારનું મળે, તેમ પાન પણ ઉચ્ચ-નીચ - બે પ્રકારનું હોય. એમાં સારા વર્ણ-ગંધ-રસાદિવાળું હોય તે ઉચ્ચ. જેમકે દ્રાક્ષનું પાણી " વગેરે. અવચ એટલે વર્ણાદિરહિત. જેમકે મલિન આરનાલ (કાંજી) વગેરે.
આ અથવા વારકધાવન એટલે કે ગોળ ભરેલા ઘડાને (ગોળ ખાલી થયા બાદ) ધોયો હોય તે પાણી. | સર્વેદજ એટલે પિખોદક (લોટ સંબંધી ધોવાણાદિનું પાણી.)
આ બધું પાણી અશનની માફક ઉત્સર્ગ અને અપવાદથી ગ્રહણ કરવું.
આ ઉત્સવવિખ્યાં છીથાત્ શબ્દ લખેલો નથી, પણ એ વાક્ય શેષ તરીકે ! * લઈ લેવાનું છે.
(આશય એ કે આ બધામાં ઉત્સર્ગમાર્ગે કહ્યું પાણી ક્યારે લેવાય ?
E.
45
વો”
૫
=
5
૬
=
=
5
=
*
22 * * *