________________
હિ8 *
*
*
9 દશવૈકાલિકસૂર ભાગ-૩
ના અધ્ય. ૫ સૂત્ર-૬૦ થી ૬૯ ફ માટેની વિધિ બતાવે છે. કે ચોમાસા વગેરે કાળમાં એવું બને કે સંક્રમ માટે = ચાલવા તે માટે લાકડું-પત્થર કે ઈંટાળા મુકેલા હોય, (પાણી વહેતું હોય એટલે આ બધા ઉપર પગ
મૂકી મૂકીને ઘરોમાં કે તે તે સ્થાનોમાં જવાનું હોય અને તે ચલાચલ = અપ્રતિષ્ઠિત * * હોય. સ્થિર જ હોય એવું ન હોય. (પણ ક્યારેક અમુક રીતે પગ મુકાય તો સ્થિર રહે, * એ નહિ તો અસ્થિર રહે.) તો એવા લાકડાદિ ઉપરથી ભિક્ષુએ ન જવું.
પ્રશ્ન : શા માટે ન જવું ? 1 ઉત્તર : તેમાં અસંયમ દેખાયેલો છે. કેમકે તે લાકડું વગેરે હલે એટલે જીવોની હિંસા | ભો થવાનો સંભવ છે. છે તથા શબ્દવગેરેમાં રાગ અને દ્વેષને ન પામતા સાધુ ગંભીર અને ગ્રૂષિરને છોડી દે. એમાં તુ ગંભીર એટલે પ્રકાશરહિત = જે પ્રગટ ન હોય તે. ઝૂષિર એટલે અંદર સારભૂત તું પદાર્થરહિત. (અંદરથી પોલું હોય એવી વસ્તુમાં જીવોત્પત્તિની સંભાવના વધારે છે.
દા.ત. રૂવાળી રજાઈ. એમાં અંદર પોલાણ ઘણું હોય એટલે એમાં કીડાદિ થવાની | |R સંભાવના વધારે, એટલે જ એના ઉપર ચાલવું નહિ કે એનો વપરાશ કરવો નહિ. તથા 1 ન ઉપર દર્શાવેલો હલતો પત્થર એ અપ્રકાશમાં દૃષ્ટાન્ત તરીકે લઈ શકાય. પત્થરની નીચેની * જગ્યા આંખેથી દેખાતી નથી. ત્યાં જીવોની સંભાવના છે, પત્થર હશે એટલે એ અપ્રકાશ જગ્યા પર પણ પત્થરનો ભાગ દબાય, ત્યાં રહેલા જીવોની વિરાધના થાય...)
વિદ્યनिस्सेणिं फलगं पीढं, उस्सवित्ता णमारुहे । मंचं कीलं च पासायं, न समणट्ठा एव दावए ॥६७॥ दुरूहमाणी पवडिज्जा, हत्थं पायं व लूसए । शा पुढविजीवे विहिंसिज्जा, जे अ तन्निस्सिया जगे ॥६८॥ एआरिसे महादोसे, स जाणिऊण महेसिणो । तम्हा मालोहडं भिक्खं, न पडिगिण्हंति संजया । ગદ્દા
વળી,
ગા. ૬૭-૬૮-૬૯ સાધુને આપવા માટે નિસરણી, ફલક, પીઠ ઉપરકરીને, માંચડા, . ખીલાને ઉંચાકરીને પ્રાસાદઉપર ચડે. ચડતી તે સ્ત્રી પડે, હાથ અને પગ ખંડિત થાય, , આ પૃથ્વી જીવોની હિંસા થાય તથા જે તનિશ્રિત જીવો હોય તેની હિંસા થાય. આવા પ્રકારના