________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૬૫, ૬૬
કે પછી એ નમાવેલા વાસણમાંથી અન્યવાસણમાં વસ્તુ લઈને અન્યવાસણથી વહોરાવે... (૯) વસ્તુ બળી જવાના ભયથી વસ્તુ અગ્નિ ઉપરથી નીચે ઉતારી લઈ બીજી ભિક્ષા આપે, અથવા તો અગ્નિ પરની વસ્તુ વહોરાવવી હોય, તો એ માટે પણ એ વસ્તુ અગ્નિ ઉપરથી નીચે ઉતારી લઈ વહોરાવે. (નં.૮ માં અગ્નિ ઉપર વાસણ રાખીને એને નમાવે
છે.)
અહીં આ વિરાધના જો સાધુના નિમિત્તથી થઈ હોય તો અહીં તે વસ્તુ કે તે " સિવાયની વસ્તુ સાધુને ન કલ્પે.
न
(દા.ત. ગેસ=ચૂલા પર પડેલું દૂધ ગોચરી વહોરાવતા સુધીમાં ઉભરો આવીને મો ' ઢોળાઈ ન જાય, એ માટે ગેસ ધીમો કરે... તો સાધુ નિમિત્તે આ વિરાધના થઈ. અહીં 5 સ્નુ એ દૂધ તો ન જ ચાલે, પણ દૂધ સિવાયની બાકીની વસ્તુ પણ ન ચાલે. ટુંકમાં જે ઘરમાં સ્તુ સાધુ નિમિત્તે કંઈપણ વિરાધના થાય, તે ઘરમાં તે વખતે તો સાધુ કંઈપણ વહોરી ન શકે...) દેનારી સ્ત્રીને નિષેધ કરવો કે તાદશ મને ન કલ્પે.
મૈં हुज्ज कट्ठे सिलं वावि, इट्टालं वावि एगया । ठविअं संकमट्ठाए, तं च होज्ज चलाचलं ॥६५॥
ण ते भिक्खू गच्छिज्जा, दिट्ठो तत्थ असंजमो । गंभीरं झुसिरं चेव, सव्विंदिअसमाहिए ॥६६॥
**
E
न
ગા.૬૫-૬૬ એકદા લાકડું કે પત્થર કે ઈંટ સંક્રમ માટે મુકેલી હોય, અને તે ચલાચલ F જ્ઞા હોય. ભિક્ષુ તે ઉપરથી ન જાય. ત્યાં અસંયમ દેખાયેલો છે. સર્વેન્દ્રિયસમાહિત ભિક્ષુ જ્ઞા ગંભી૨ અને ઝૂષિરને (પરિવર્ષે- ત્યાગે).
મ
GC
य
ના गोचराधिकार एव गोचरप्रविष्टस्य 'होज्ज' त्ति सूत्रं भवेत् काष्ठं शिला वापि इट्टालं ना य वाऽपि 'एकदा ' एकस्मिन् काले प्रावृडादौ स्थापितं संक्रमार्थं, तच्च भवेत् 'चलाचलम्' અપ્રતિષ્ઠિત, ન તુ સ્થિમેવેતિ સૂત્રાર્થ: દ્દા ‘ળ તેળ' ત્તિ સૂત્રં, ન ‘તેન’ વાષ્ઠાવિના * મિક્ષુÎછેત્, જિમિતિ ?, અત્રા-વૃષ્ટસ્તત્રાસંયમ:, તત્ત્વતને પ્રાથુપમસંમવાત્, તથા * ‘શમ્મીરમ્' અપ્રાશ ‘શુષિર વૈવ' અન્ત:સારરહિતમ્, ‘સર્વેન્દ્રિયસમાહિત:' શબ્દવિષુ * रागद्वेषावगच्छन्, परिहरेदिति सूत्रार्थः ॥६६॥
ટીકાર્થ : ગોચરીનો અધિકાર ચાલે છે, એમાં જ ગોચરી માટે નીકળેલા સાધુને