SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ મ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ સૂત્ર-૪૨, ૪૩ પરિાંતિ, ગોવિણ રોëતિ, સીસો આહ-ો તત્વ વોસોઽસ્થિ ?, आयरिओ भाइ - तस्स | णिक्खिप्यमाणस्स खरेहिं हत्थेहिं धिप्पमाणस्स अथिरत्तणेण परितावणादोसा मज्जारादि वा अवहरेज्ज त्ति सूत्रार्थः ॥ ४२ ॥ 'तं भवे' त्ति सूत्रं तद्भवेद्भक्तपानं त्वनन्तरोदितं संयतानामकल्पिकं, यतश्चैवमतो ददतीं प्रत्याचक्षीत न मम कल्पते तादृशमिति सूत्रार्थः ॥ ४३॥ ટીકાર્થ : સ્ત્રી પોતાના છોકરાને કે છોકરીને સ્તન્ય = સ્તનસંબંધી દૂધ પીવડાવતી હોય... (પ્રશ્ન : ગાથામાં વારાં વા મારિત્રં એમ વા શબ્દ લખેલો છે. નિયમપ્રમાણે તો સૌથીછેલ્લે વા અથવા તો દરેક શબ્દોની પછી વા મુકવાનો હોય. વારાં મારિત્રં વા અથવા તો વારાં વા મારિત્રં વા એમ લખવું જોઈએ. એટલે આ વા પ્રયોગ બરાબર નથી લાગતો.) स्त ઉત્તર : વા શબ્દનો વ્યવહિતસંબંધ કરવો. અર્થાત્ વા ભલે વારાં શબ્દ પછી લખેલો છે, પણ એ વા મારિત્રં શબ્દ પછી સમજવો. એનો ત્યાં સંબંધ કરવો. 位 F ; '_ આમ એનું સ્થાન બદલવાનું છે, એટલે જ નપુંસń વા એમ પણ સમજી લેવું. અર્થાત્ વારનું મરિઝ નપુંસક્ત વા એમ વાક્ય સમજવું. (મૂળવાત પર આવીએ.) મૈં તે છોકરા વગેરેને જમીન વગેરે ઉ૫૨ રડતો મૂકીને પાન-ભોજન સાધુ માટે લાવે તો... न शा शा • હવે જો એ બાળક સ્તનપાન ઉપરાંત અનાજ પણ ખાતો થયો હોય અને એવા સ્તનપાન કરતા બાળકને સ્ત્રી નીચે મુકી ભોજનપાન લાવે, તો જો એ છોકરો રડતો ન * હોય તો સાધુ ભોજન-પાન ગ્રહણ કરી શકે. જો એ છોકરો રડે તો સાધુ ભોજનપાન ગ્રહણ ન કરી શકે.. • હવે જો એ સ્તનપાન પર જ જીવનાર હોય પણ અત્યારે સ્તનપાન કરતો ન હોય Â. ૫ ૫૩ અહીં આ વૃદ્ધસંપ્રદાય છે. ना • જો સાધુ ગચ્છવાસી હોય, છોકરો સ્તનપાન પર જ જીવનારો હોય અને સ્તનપાન ना કરતો જ એ છોકરો જમીન પર મુકાયો હોય તો સાધુ એ સ્ત્રીએ લાવેલ ભોજન-પાનાદિ ય ય ન જ લે. ભલે એ મુકાયેલો છોકરો રડે કે ન રડે. E T
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy