________________
ક
દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૩૬ છે. તત્યેયં મ રૂદ્દા
ગા.૩૬ સંસૃષ્ટહાથથી, દર્વીથી કે ભાજનથી અપાતી વસ્તુ ગ્રહણ કરવી કે જે ત્યાં કે એષણીય હોય. ____'संसटेण' त्ति सूत्रं, संसृष्टेन हस्तेन-अन्नादिलिप्तेन, तथा दा भाजनेन वा दीयमानं * 'प्रतीच्छेद' गृह्णी यात्, किं सामान्येन ? नेत्याह-यत्तत्रैषणीयं भवति,
तदन्यदोषरहितमित्यर्थः, इह च वृद्धसंप्रदायः-संसटे हत्थे संसटे मत्ते सावसेसे दव्वे, न | मा संसढे हत्थे संसट्टे मत्ते णिरवसेसे दव्वे, एवं अट्ठभंगा, एत्थ पढमभंगो सव्वुत्तमो, मो
अन्नेसुऽवि जत्थ सावसेसं दव्वं तत्थ घिप्पइ, ण इयरेसु, पच्छाकम्मदोसाउ त्ति सूत्रार्थः ।। ન રૂદ્દા - ટીકાર્થ : અન્નાદિથી લેપાયેલા હાથથી, દર્વાથી કે ભાજનથી અપાતી વસ્તુ ગ્રહણ
{
કરવી.
તે પ્રશ્ન : શું સામાન્યથી આ વાત સમજવી ? અર્થાત્ સંસૃષ્ટ હાથાદિથી જે તે “ વહોરાવાય એ બધું જ લઈ શકાય ?
ઉત્તર : ના. સંસ્કૃષ્ટ હસ્તાદિથી વહોરાવાતી વસ્તુઓમાં પણ જે તેમાં એષણીય હોય, | | નિર્દોષ હોય, પશ્ચાત્કર્મ અને તે સિવાયના બીજા દોષોથી રહિત હોય તેવી જ વસ્તુ લેવી. Rા બાકી બીજા દોષોવાળી હોય, તો સંસૃષ્ટ હાથથી અપાતી વસ્તુ પણ ન લેવી. 11 અહીં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે.
સંસૃષ્ટ હાથ સંસૃષ્ટભાજન સાવશેષ દ્રવ્ય
વE
F
=
=
S S
ના
=
=
S S
nome a wie
x < > 5 x 5 x 3g
*
* *