________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૩ જી હિરણ અધ્ય. ૫.૧ સૂત્ર-૩૫ ૧૩ ઉત્તર : એમાં જે વિધિ છે. એ તો ગ્રન્થકાર જાતે જ આગળ કહેશે.
(ઉપર બે ગાથામાં જાત જાતની પૃથ્વી અને વનસ્પતિઓ દર્શાવી છે, તે વખતે જે |પ્રસિદ્ધ હતું. તે એમાં જણાવી દીધું. અત્યારે એવી બીજી પણ સચિત્તવસ્તુ બાબતમાં આ વાત સમજી લેવાની કે એ સચિત્તથી વ્યાપ્ત હાથથી કે ચમચાદિથી કે તપેલી વગેરેથી કંઈપણ વહોરાવાય તો એ ન કલ્પ...)
મોદ - ___ असंसद्रुण हत्थेण, दव्वीए भायणेण वा । दिज्जमाणं न इच्छिज्जा, मो
पच्छाकम्मं जहिं भवे ॥३५॥
ગા.૩૫ અસંતૃષ્ટ હાથથી, દર્વાથી કે ભાજનથી અપાતી વસ્તુ ન ઈચ્છવી, કે જ્યાં ; | પશ્ચાત્કર્મ થાય.
'असंसटेण' त्ति सूत्रम्, असंसृष्टेन हस्तेन-अन्नादिभिरलिप्तेन दा भाजनेन वा पदीयमानं नेच्छेत्, किं सामान्येन ?, नेत्याह-पश्चात्कर्म भवति 'यत्र' दध्यादौ, । 1 મUાવિત તદ્દોષરહિત પ્રક્રીયાવિતિ સૂત્રાર્થ: રૂપા
: અસંતૃષ્ટ એટલે અન્ન-ભોજનાદિથી નહિ લેપાયેલા એવા હાથથી કે દર્વીથી કે ભાજનથી આપતી વસ્તુ ન ઈચ્છવી.
પ્રશ્ન : શું સામાન્યથી ? અર્થાત દરેકે દરેક અસંતૃષ્ટમાં આ વાત સમજવી ?
ઉત્તર : ના. જે દહીં વગેરેમાં પશ્ચાત્કર્મ થાય ત્યાં એ વસ્તુ ન ઈચ્છવી. બાકી સુકી" લખી રોટલી વગેરેની જેમ પશ્ચાત્કર્મ અને તે સિવાયના દોષો વિનાની વસ્તુ ગ્રહણ કરવી. T (સ ચ મચે ર ત તળે... તત્ = પશ્ચાત્કર્મ અને અન્યદોષો = આધાકર્માદિ..." ", અત્યારે પશ્ચાત્કર્મની વાત ચાલે છે, એટલે તેથી તે સમજવો. પણ એ સિવાયના દોષો "| થ પણ ન હોય તો જ એ વસ્તુ વહોરાય એટલે અન્યદોષ શબ્દ પણ દર્શાવ્યો છે.) ૦
(હાથ ખરડાયેલા ન હોય અને એનાથી દહીં કે મીઠાઈ વગેરે) લેપકૃતપદાર્થો સીધાં * હાથથી વહોરાવે, તો એના હાથ ખરડાય, વહોરાવ્યા બાદ એ ધુએ... આમ પશ્ચાત્કર્મ *
થાય. એ ન થાય તે માટે ત્યાં વહોરવાનો નિષેધ છે. એમ દર્દી અને ભાજનમાં પણ * * સમજવું.) 5 संसटेण य हत्थेण, दव्वीए भायणेण वा । दिज्जमाणं पडिच्छिज्जा, जं से
વE
વE
=
F
=