________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૩૦, ૩૧
અપ્રાસુકને સંહરે, અપ્રાસુક પર પ્રાસુકને સંહરે, અપ્રાસુક પર અપ્રાસુકને સંહરે... (આમાંથી અપ્રાસુક શબ્દવાળા ત્રણ ભાંગા તો વર્જનીય જ છે.) જે પ્રાસુક પર પ્રાસુકના સંહરણનો ભાંગો છે,તેમાં પણ થોડા ઉપર થોડાને સંહરે, થોડા ૫૨ ઘણાંને સંહરે, ઘણાં પર થોડાને સંહરે, ઘણાં પર ઘણાંને સંહરે... આ બધું જે રીતે પિંડનિયુક્તિમાં જણાવ્યું છે, તે પ્રમાણે સમજી લેવું.
(૨) તથા ભાજનમાં રહેલી દેયવસ્તુને
નહિ વહોરાવવા યોગ્ય વસ્તુને || ષટ્જવનિકાય ઉપર મૂકીને (ભાજનમાં રહેલી બીજી દેયવસ્તુને) વહોરાવે मो (૩) ઉંબાડીયું, પુષ્પ વગેરેનો સંઘટ્ટોકરીને હલાવીને વહોરાવે...
હલાવીને વહોરાવે.
મ
S (૪) સાધુને માટે ભાજનમાં રહેલા પાણીને પ્રેરીને (૫) પાણીને પોતાના તરફ ખેંચીને વહોરાવે,
હલાવીને વહોરાવે...
(૬) પાણીને ચલાવીને પ્રશ્ન : સચિત્ત ટ્ટિયાળિ એ શબ્દબ્બારા તમામ સચિત્તનું ઘટ્ટન આવી જ જાય છે, તા એટલે પુનઃ પાણીનું ચાલન જુદું બતાવવાની જરૂર નથી.
स्मै
ઉત્તર : સવિત્ત ઘટ્ટયિત્વા એમ કહેલું છે, તો પણ “પાણીમાં અવશ્ય અનન્તવનસ્પતિ હોય છે.” એ પ્રમાણે પાણીની પ્રધાનતા દર્શાવવા માટે એનું જુદું ગ્રહણ કરેલું છે.
Iન
(પ્રશ્ન : પણ આમાં તો એકજ વાત બીજીવાર કહેવા રૂપ દોષ ન લાગે ?)
न
ઉત્તર : આ ન્યાય છે કે સામાન્યનું ગ્રહણ કરેલું હોય તો પણ પ્રધાનતા દર્શાવવા ન શા માટે ભેદથી = વિશેષથી ગ્રહણ થાય. દા.ત. બ્રાહ્મણો આવી ગયા છે, વશિષ્ઠ પણ આવી જ્ઞા TM ગયા છે.. અહીં વશિષ્ઠ બ્રાહ્મણ જ છે, એટલે પહેલાં વાક્યમાં એનું સામાન્યથી ગ્રહણ स થઈ જ ગયું છે. છતાં એની પ્રધાનતા દર્શાવવા એનું સ્વતંત્ર ગ્રહણ કરેલું છે. એટલે આ પ્રમાણે અર્થ કરવો કે પાણીને ચાલિત કરીને, (ભોજન-પાન) લાવીને
ना
ना
ય
य
આપે.
=
=
પ્રશ્ન : ‘લાવીને આપે.' એમ કહ્યું. પણ શું લાવીને આપે ? ઉત્તર ઃ પાન ભોજન લાવીને આપે. એટલે કે ભાત કાંજી વગેરે લાવીને આપે. તો આવા પ્રકારની વહોરાવનારી સ્ત્રીને નિષેધ કરવો કે “મને તેવા પ્રકારનું ન કલ્પે.” એ બધું પૂર્વની જેમ જ સમજવું.
(આમાં પદાર્થની સ્પષ્ટતા માટે ઉપર ભાષાંતરમાં ૧ થી ૬ નંબર આપેલા છે...
૪૨
न
=
S
त
स्मै