________________
* *
*
*
fr
હર દશવૈકાલિકસૂર ભાગ-૩ Sિ
અધ્ય. ૫.૧ સૂત્ર-૩૨ ૩૬ એ દરેકનો ભાવાર્થ આ પ્રમાણે સમજવો...
પ્રથમ તો એ વાત ખ્યાલમાં રાખવી કે સાધુને અપાતી વસ્તુ તો પ્રાસુક જ છે, પણ [ એ આપવા જતાં બીજા બધા દોષો લાગી જવાથી એ વસ્તુ સાધુને કલ્પતી નથી. (૧) [સદિટ્ટ એ શબ્દ દ્વારા સંહતદોષ બતાવેલો છે. સાધુને આપવા યોગ્ય વસ્તુની ઉપર પડેલી | * વસ્તુ ત્યાંથી ઉપાડી બીજા ભાજન વગેરેમાં મૂકવી એ સંદતદોષ છે. દા.ત. દાળની
તપેલીની ઉપર લીંબુ છે, એ લીંબુ ઉપાડી બીજી તપેલી પર મૂકે છે. તો અહીં સચિત્ત " વસ્તુ અચિત્ત પર મૂકેલી બને. એમ દાળની તપેલી પરનું ઢાંકણ ઉપાડી કાચાપાણી પર મા મૂકે તો એ અચિત્તવસ્તુ સચિત્ત પર મૂકેલી ગણાય. દાળની તપેલી પરનું ઢાંકણ ખુલ્લી માં S જમીન પર મૂકે તો એ અચિત્તવસ્તુ અચિત્ત ઉપર મૂકેલી ગણાય. એમાં સ્તોકબહુ વગેરેથી : | ચતુર્ભગી જાતે સમજી લેવી. | અથવા સાધુને જે વાટકીવિગેરેથી વહોરાવવાનું છે તેમાં પડેલ અદેયવસ્તુ અન્યત્ર Tમૂકી તે વાટકી વિગેરેથી વહોરાવવું તે સંતદોષ છે. R (૨) વહોરાવવાયોગ્ય વસ્તુ બીજી અદેય સચિત્તાદિવસ્તુ પર પડી છે, તે તે નિ વહોરાવવાની વસ્તુ લઈને વહોરાવે તો એ નિક્ષિપ્તદોષ છે. એમાં પણ સંહૃતવત્ ન યથાયોગ્ય વિચારી લેવું. '
(૩) ઉંબાડીયું એટલે સળગતી દોરી જેવું એક સાધન સમજવું. સાધુને વહોરાવવાની A ક્રિયા કરવા જતાં એ દોરીને હાથ લગાવવાથી એ હલે, પુષ્પાદિને સ્પર્શી જાય...
(૪) તપેલી, ડોલમાં કાચું પાણી હોય, દાત્રી એને હલાવી દે... (૫) તપેલી, ડોલને કોઈક કારણસર પોતાના તરફ ખેંચીને વહોરાવે... (૬) ઢોળાયેલા પાણી વગેરે ઉપર દાત્રીનો પગ પડે. ઉપરની છ બાબતોમાં જે ભેદ છે, એ બરાબર ધ્યાનમાં રાખવો....) पुरेकम्मेण हत्थेण, दव्वीए भायणेण वा । दितिअं पडिआइक्खे, न मे य|
પડું તારિ IQરા
ગા.૩૨ પુરકર્મવાળા હાથથી, દર્વી = ડોવાથી કે ભાજનથી વહોરાવતી સ્ત્રીને * નિષેધ કરવો કે મને તેવા પ્રકારનું ન કલ્પ. આ “પુરવાને 'ત્તિ સૂત્ર, પુન:વર્મા હસ્તે-સાથુનિમિત્ત પ્રતિગત્નોનવ્યાપાળ, 5) તથા ‘રવ્ય' હોવાથી “માનનેન વા' શાંચમાનનાના વતી ‘પ્રત્યાક્ષીત' (
? |
૫
૬
4