SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મો છું F न शा દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫.૧ સૂત્ર-૨૯ ટીકાર્થ : સાધુને વહોરાવવા માટે ભિક્ષા લઈને આવતી સ્ત્રી ક્યારેક તે સ્થાનમાં ભોજન કે પાણીને આજુબાજુ ઢોળી દે. (કાળજી ન રહેવાથી ઢોળાઈ જાય..) તો શું કરવું ? એ કહે છે કે ગોચરી આપતી તે સ્ત્રીને નિષેધ કરવો. ગાથામાં અર્શી શબ્દ લખ્યો નથી, એ સમજી લેવો. અહીં સ્ત્રી જ પ્રાયઃ ભિક્ષા આપનાર હોય એટલે વી એમ સ્ત્રીલિંગ પ્રયોગ કર્યો છે. પ્રશ્ન : એમાં કયા દોષો લાગે ? એવી એ સ્ત્રીને શંકા જિજ્ઞાસા થાય તો ? ઉત્તર ઃ સ્ત્રીનો યોગ્ય ભાવ જાણીને સાધુ મધુબિંદુના ઉદાહરણ વગેરે દ્વારા દોષોને સ્તુ કહે, જણાવે. (સાધુને ખીર વહોરાવવા જતા મંત્રીપત્નીથી એક ટીપું નીચે ઢોળાયું, એના ઉપર માખી, એને પકડવા ગિરોળી, એને પકડવા કુતરો, બે કુતરા વચ્ચે ઝઘડો, એનાથી તે બે પક્ષના માણસો વચ્ચે ઝઘડો, યુદ્ધ... એ આખું દૃષ્ટાન્ત પિંડનિર્યુક્તિમાંથી જાણવું.) ત स्मै શિવ संमद्दमाणी पाणाणि, बीआणि हरिआणि अ । असंजमकरिं नच्चा, तारिसिं परिवज्जए ॥ २९ ॥ સા પ્રશ્ન : સ્ત્રીને નિષેધ કેવી રીતે કરવો ? ઉત્તર : એને કહેવું કે આવી ઢોળી ઢોળીને લવાયેલી વસ્તુ મને ન કલ્પે, કેમકે એમાં શાસ્ત્રે કહેલા દોષો લાગે. मो વળી ગા.૨૯ પ્રાણીઓ, બીજો અને રિતને સંમર્દતી સ્ત્રીને અસંયમ કરનારી જાણીને તેવા પ્રકારની સ્ત્રીને વર્જવી. 21 બ ટીકાર્થ : એ સ્ત્રી આવતી હોય ત્યારે બે પગવડે બેઈન્દ્રિયાદિ જીવોને મર્દનકરતી * કે શાલિબીજ વગેરેને કે ઘાદિ વનસ્પતિને મર્દનકરતી આવતી હોય, તો સાધુનિમિત્તે અસંયમક૨વાનાં સ્વભાવવાળી એને જાણીને તેવાપ્રકારની સ્ત્રીને વર્જવી. અર્થાત્ ૪૦ E न ना ‘સંમદ્દત્તિ સૂત્ર, ‘સંમયની’ પથ્યાં સમાામની, જાનિત્યાહ-‘પ્રાપ્શિનો’ ના ૫ દ્વીન્દ્રિયાવીન્ ‘બીનાનિ' જ્ઞાતિગીનાવીનિ ‘રિતાનિ' પૂર્વાવીનિ ‘અસંયમરી' ય साधुनिमित्तमसंयमकरणशीलां ज्ञात्वा तादृशीं परिवर्जयेत्, ददतीं प्रत्याचक्षीत इति * સૂત્રાર્થ: રા शा स
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy