________________
*
*
*
*
* *E
હમ દશવૈકાલિકસૂર ભાગ-૩ હુક
અધ્ય. ૫.૧ સૂત્ર-૨૭, ૨૮ છે. ગ.૨૭ ત્યાં ઊભારહેલા સાધુને (માટે) (સ્ત્રી) પાન-ભોજન લાવે, અકથ્ય ન લેવું, આ આ કથ્ય લેવું. | ‘તત્થ'ત્તિ સૂત્ર, તત્ર' વત્નોવિતમૂમ “સે' તી સાથોતિષત: સત: ‘માદરે | * नयेत्पानभोजनं, गृहीति गम्यते, तत्रायं विधिः-'अकल्पिकम्' अनेषणीयं न गृह्णीयात्, । प्रतिगृह्णीयात् 'कल्पिकम् एषणीयम्, एतच्चार्थापन्नमपि कल्पिकग्रहणं द्रव्यतः न शोभनमशोभनमप्येतदविशेषेण ग्राह्यमिति दर्शनार्थं साक्षादुक्तमिति सूत्रार्थः ॥२७॥
1 ટીકાર્થ : કુલને ઉચિત ભૂમિમાં સાધુ ઊભો રહે એટલે તેને માટે ગૃહસ્થ ભોજન- નો કે પાણી લાવે. ગાથામાં ગૃહી શબ્દ લખેલો નથી, પણ એ સમજી લેવાનો છે. Is Rી તેમાં આ વિધિ છે કે અનેકણીય = દોષિત ગ્રહણ ન કરવું પણ નિર્દોષ ગ્રહણ કરવું.
પ્રશ્ન : સાધુ ભોજન-પાણી લેવા જ ગયો છે, એમાં “અકલ્પિક ન લેવું' એમ કહ્યું એટલે અર્થપત્તિથી સમજી જ લેવાય કે “કલ્પિક ગ્રહણ કરવું.” એ લખવાની જરૂર નથી.
ઉત્તર : કલ્પિકનું ગ્રહણ કરવું એ વાત અર્થપત્તિથી આવી જ જાય છે. એટલે એ ન કહેવાની જરૂર ન હોવા છતાં અહીં સાક્ષાત્ કહ્યું છે, તે એવું દેખાડવા માટે કે એ કપ્ય ને
ભોજન-પાન દ્રવ્યથી સુંદર હોય કે અસુંદર હોય એ બધું જ એક સરખી રીતે લેવું. (પણ સારું લેવું, અણગમતું ન લેવું. એવું ન કરવું...)
आहरंती सिआ तत्थ, परिसाडिज्ज भोअणं । दितिअं पडिआइक्खे, न जि છે ખરું તારિણં પારદા
ગા.૨૮ ભોજનને લાવતી ગૃહીણી ક્યારેક ભોજનને ઢોળે... તો આપતા એવા તેને " નિષેધ કરવો કે મને આવું કહ્યું નહિ.
'માદાંતિ' ત્તિ સૂત્રમ, ‘દરતી' માનન્તિી fમક્ષામHITRીતિ તે “ચાતુ'ના कदाचित् 'तत्र' देशे 'परिशाटयेद्' इतश्चेतश्च विक्षिपेद् भोजनं वा पानं वा, ततः किमित्याह-ददती 'प्रत्याचक्षीत' प्रतिषेधयेत्तामगारी, स्त्येव प्रायो भिक्षां ददातीति .
स्त्रीग्रहणं, कथं प्रत्याचक्षीतेत्यत आह-न मम कल्पते तादृशं-परिशाटनावत्, । समयोक्तदोषप्रसङ्गात्, दोषांश्च भावं ज्ञात्वा कथयेद् मधुबिन्दूदाहरणादिनेति सूत्रार्थः
પારદા.
od?
પ
૫
૧
ક.
મ
૫
ષ
*
*
*
*
a
*