________________
૫
,
બ
8
દશવૈકાલિકસૂર ભાગ-૩
- અધ્ય. ૫.૧ સૂત્ર-૨૬, ૨૦ રૂફ સ્નાન કરવાની જગ્યા, માતૃ-વિષ્ઠાદિ કરવાની જગ્યા દેખાય... પણ આવા સ્થાનો ન ( ન દેખાય એ રીતે જ સાધુ ઊભો રહે. જો એમ ન કરે તો શાસનની લઘુતા થાય. (એ છે * સ્થાનમાં સ્ત્રી કે પુરુષો સ્નાનાદિ કરતા હોય અને સાધુ ત્યાં જુએ, દેખાય એ રીતે ? * ઊભો રહે એટલે લોકો તો કહેવાના જ કે “આ સાધુઓ આવું બધુ જુએ છે...” આમ * પ્રવચનલાઘવ થાય...) તતા વસ્ત્રરહિત સ્ત્રીનું દર્શન થવાથી રાગ વગેરે પણ થાય, માટે આવા સ્થાને ઊભા ન રહેવું.
ચિदगमट्टिअआयाणे, बीआणि हरिआणि अ । परिवज्जंतो चिट्ठिज्जा, 5 સબ્રિસિમાપિ રદ્દા
ગા.૨૬ પાણી-માટી લાવવાનો માર્ગ, બીજ, હરિતને ત્યજતો સર્વેન્દ્રિયસમાહિત સાધુ રહે. - “રા'ત્તિ સૂત્રમ, ‘ ત્તિીલીન' આવી તેને નેત્યાનો-મff:, ITI उदकमृत्तिकानयनमार्गमित्यर्थः, 'बीजानि' शाल्यादीनि 'हरितानि च' दूर्वादीनि, चशब्दादन्यानि च सचेतनानि परिवर्जयंस्तिष्ठेदनन्तरोदिते देशे 'सर्वेन्द्रियसमाहितः' शब्दादिभिरनाक्षिप्तचित्त इति सूत्रार्थः ॥२६॥
ટીકાર્થ : જે માર્ગથી પાણી-માટી વગેરે લવાય તે માવાન કહેવાય. અર્થાત્ વાન એટલે માર્ગ, પાણી અને માટી લાવવાનો માર્ગ, શાલી વગેરે બીજો, દૂર્વા વગેરે IT વનસ્પતિઓ, વ્ર શબ્દથી બીજા પણ સચિત પદાર્થોને વર્જતો સાધુ હમણાં જ કહેલા આ IF સ્થાનમાં શબ્દાદિથી આક્ષિપ્ત નહિ થયેલા = આકર્ષિત નહિ થયેલા ચિત્તવાળો રહે. નો (ઘરવાળાઓ જે માર્ગથી માટી-પાણી લાવતા હોય, ત્યાં જ ઊભો રહે તો એમને માટી- થી પાણી લાવવામાં મુશ્કેલી પડે. એમાં કંઈક ઢોળાય તો સાધુ નિમિત્તે વિરાધના થયેલી ય
ગણાય... એટલે કોઈપણ પ્રકારે હિંસા ન થાય એવા સ્થાનમાં સાધુ ઊભો રહે. તથા * શબ્દ સાંભળવામાં કે રૂપ જોવામાં મન ખેંચાઈ ન જાય એ રીતે વૈરાગી બનીને ઊભો રહે.) | तत्थ से चिट्ठमाणस्स, आहरे पाणभोअणं । अकप्पिअं न गेण्हिज्जा,
હાફિઝ ઋણિ પારકા