________________
A
* *
*
*
મ
It
8 . દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ © કિ
અધ્ય. ૫.૧ સૂત્ર-૨૫ ઉપદેશ આપવાની જરૂર નહિ...) છે. પ્રશ્ન : તો પછી શું કરવું ? ક્યાં સુધી જવું ? , ઉત્તર ઃ કુલની ઉત્તમ વગેરે રૂપ અવસ્થાને જાણીને તેમનાવડે રજા અપાયેલ ભૂમિ [ સુધી જવું. (કેવું ઘર છે, એ ઘરમાં ક્યાં સુધી પ્રવેશ કરવો ઉચિત છે, ઉત્તમકુળોમાં, I
મધ્યમકુળોમાં.. એ બધામાં આ ભૂમિમાં ફરક પડે. એ બધું જાણ્યા બાદ અનુજ્ઞાતભૂમિ * સુધી જવું.) ટુંકમાં જયાં એ ઘરવાળાઓને અપ્રીતિ ન થાય, ત્યાં સુધી જવું.
विधिशेषमाहतत्थेव पडिलेहिज्जा, भूमिभागं विअक्खणो । सिणाणस्स य वच्चस्स, 5 સંનો પરિવMા રહો. બાકી રહેલી વિધિને બતાવે છે.
ગા.૨૫ વિચક્ષણ સાધુ ત્યાં જ ભૂમિભાગનું પ્રતિલેખન કરે. સ્નાન અને અંડિલના તસંલોકને વર્લ્ડ
_ 'तत्थेव'त्ति सूत्रं, 'तत्रैव' तस्यामेव मितायां भूमौ प्रत्युपेक्षेत सूत्रोक्तेन विधिना 'भूमिभागम्' उचितं भूमिदेशं 'विचक्षणो' विद्वान्, अनेन केवलागीतार्थस्य भिक्षाटनप्रतिषेधमाह, तत्र च तिष्ठन् स्नानस्य तथा 'वर्चसो' विष्ठायाः संलोकं " परिवर्जयेत्, एतदुक्तं भवति-स्नानभूमिकायिकादिभूमिसंदर्शनं परिहरेत्, " ।' प्रवचनलाघवप्रसङ्गात्, अप्रावृतस्त्रीदर्शनाच्च रागादिभावादिति सूत्रार्थः ॥२५॥ | ટીકાર્થ : વિદ્વાન સાધુ તે જ મિતભૂમિમાં પહોંચીને) શાસ્ત્રમાં કહેલી વિધિ વડે [ભૂમિભાગને ઉચિત ભૂમિદેશને બરાબર જુએ. (જયાં એણે ઉભા રહેવું યોગ્ય ગણાય તેવા I સ્થાનને ચકાસી લે, પછી ત્યાં ઉભો રહે.)
પ્રશ્ન : ગાથામાં જોવરાત: શબ્દ કેમ લખ્યો છે ?
ઉત્તર : વિચક્ષણ એટલે વિદ્વાન, ગીતાર્થ ! આ શબ્દ દ્વારા એકલા અગીતાર્થને I ભિક્ષાટનનો પ્રતિષેધ જણાવ્યો છે. (અર્થાત્ ગીતાર્થ ગોચરી જઈ શકે, અગીતાર્થ : * નહિ..) " તે સ્થાનમાં ઊભો રહેલો સાધુ સ્નાન અને વિઝાના સંલોકને વર્જ. છે. કહેવાનો આશય એ છે કે સાધુ એવા સ્થાને ન ઊભો રહે કે જયાંથી ગૃહસ્થોની તે