________________
As દશવૈકાલિકસુત્ર ભાગ-3
मो
અધ્ય. ૫.૧ સૂત્ર-૨૪ મિ મૂર્ષિ પર આરઝા છે ગા.૨૪ ગોચરાગ્રગયેલો મુનિ અતિભૂમિમાં ન જાય. કુલની ભૂમિ જાણીને & મિતભૂમિમાં જાય.
'अइभूमि न गच्छिज्जा' इति सूत्रम्, अतिभूमिं न गच्छेद्-अननुज्ञातां गृहस्थैः, | यत्रान्ये भिक्षाचरा न यान्तीत्यर्थः, गोचराग्रगतो मुनिः, अनेनान्यदा तद्गमनासंभवमाह, न किं तर्हि ?, कुलस्य भूमिम्-उत्तमादिरूपामवस्थां ज्ञात्वा 'मितां भूमि' तैरनुज्ञातां न मो पराक्रमेत्, यत्रैषामप्रीतिर्नोपजायत इति सूत्रार्थः ॥२४॥
ટીકાર્થઃ ગોચરીગયેલો સાધુ અતિભૂમિમાં ન જાય, એટલે કે ગૃહસ્થોવડે જે જગ્યાએ * જવાની રજા અપાયેલી નથી, એ જગ્યાએ ન જાય. અતંતુ જયાં બીજા ભિક્ષાચરો ન જતાં હું
હોય ત્યાં સાધુ પણ ન જાય. (આશય એ છે કે ગૃહસ્થો યાચકોને ઘરના બારણા પાસે કે ઘરની બહારની રૂમમાં જ ભિક્ષા આપતા હોય, પણ છેક અંદર રસોડા સુધી યાચકાદિ | જતાં ન હોય, તો સાધુએ પણ અંદર ઘૂસી ન જવું. પરંતુ ઘરના બારણે કે ઘરની અંદરની ત ના રૂમમાં ઊભા રહેવું. ટુંકમાં ઘરના જેટલા ભાગ સુધી બીજા ભિક્ષાચરો જતાં હોય એટલા
ભાગ સુધી જવું. અલબત્ત એ વખતે અજૈનોમાં પણ ગોચરી જવાનું હોવાથી આ મર્યાદા હતી. આજે જૈનોમાં યથાસંભવ વિચારવું.)
પ્રશ્ન : અહીં ગોચરીની જ વાત ચાલે છે, તો જોદરી!IYAત: એ વિશેષ આપવાની નિ R શી જરૂર છે ? કોઈ એવો અર્થ પણ કરી બેસે કે “ગોચરી ગયેલો સાધુ જ અતિભૂમિ
ન જાય, એ સિવાય ઘરોમાં ગયેલો સાધુ તો અતિભૂમિમાં પણ જાય.” આમ ઊંધો IT અર્થ થઈ જવાની સંભાવના રહે, એટલે એ વિશેષણ લખવું ન જોઈએ.
ઉત્તર : જોવરાતિઃ વિશેષણ દ્વારા અન્યકાળમાં ગૃહસ્થના ઘરમાં અતિભૂમિમાં જવાના અસંભવને દર્શાવ્યો છે. (આશય એ છે કે સાધુ ગૃહસ્થના ઘરે જાય ત્યારે જ એને | અતિભૂમિગમનનો સંભવ છે. ગૃહસ્થના ઘરે જાય જ નહિ ત્યારે તો અતિભૂમિગમનનો | સંભવ જ ન હોવાથી એનો નિષેધ કરવાની પણ જરૂર નથી. હવે સાધુ ગોચરી માટે જ
ગૃહસ્થોના ઘરે જાય, એ સિવાય ન જાય, અને એટલે ગોચરી સિવાયના કાળમાં * * અતિભૂમિગમન જ અસંભવિત હોવાથી એનો નિષેધ કરવાની જરૂર નહિ... આ વાત * * દર્શાવવા માટે જરરીત: એ વિશેષણ મૂકેલું છે. જેનો ભાવાર્થ એ કે ગોચરી ગયેલો છે.
સાધુ અતિભૂમિગમન ન કરે, ગોચરી વિના તો ગૃહસ્થ ઘરે સાધુ જતો જ નથી. એટલે )
45
=
=