________________
૮ yજુ
૯ ૯ શિ8
૯
4,
મા
હમ દશવૈકાલિકસૂગ ભાગ-૩ કિઅ અધ્ય. ૫.૧ સૂત્ર-૨૧, ૨૨ ____ 'जट्थ 'त्ति सूत्रं, यत्र 'पुष्पाणि' जातिपुष्पादीनि 'बीजानि' शालिबीजादीनि । विप्रकीर्णानि' अनेकधा विक्षिप्तानि, परिहर्तुमशक्यानीत्यर्थः, कोष्ठके कोष्ठकद्वारे वा, तथा 'अधुनोपलिप्तं' साम्प्रतोपलिप्तम् 'आर्द्रम्' अशुष्कं कोष्ठकमन्यद्वा दृष्ट्वा परिवर्जयेहूरत एव, न तु तत्र धर्मलाभं कुर्यात्, संयमात्मविराधनापत्तेरिति सूत्रार्थः Iરા
ટીકાર્થ : જે ઓરડામાં = રૂમમાં કે ઓરડાના બારણા પાસે જાઈવગેરે પુષ્પો કે નિ, શાલિડાંગરવગેરે બીજો છૂટાછવાયા વેરાયેલા હોય અને એ અનેક પ્રકારે એવી રીતે ન T વેરાયેલા હોય કે એને બિલકુલ સ્પર્શ ન થાય એ રીતે ત્યાં ડગલા મૂકી જવું શક્ય જ ન હોય તો આવા ઓરડામાં ગોચરી માટે ન જવું.
તથા જે ઓરડો નજીકના કાળમાં જ છાણ-લીંપણથી લીંપ્યો હોય અને એટલે જે | ભીનો હોય તો એવો ઓરડો કે બીજું કોઈપણ સ્થાન જોઈને એ દૂરથી જ છોડી દેવું.
ત્યાં ધર્મલાભ ન કરવો, એટલે કે ત્યાં ગોચરી લેવા ન જવું. કેમકે ત્યાં સંયમવિરાધનાની | અને આત્મવિરાધનાની પ્રાપ્તિ થાય છે. | (પુષ્પો, બીજ કે ભીની માટી વગેરેમાં જીવવિરાધના તો સ્પષ્ટ જ છે. તથા આવી | જગ્યાએ અદ્ધર અદ્ધર પગ મૂકવાનો પ્રયત્ન કરવામાં ક્યારેક પડી જવાય, બીજ વગેરે
પગમાં વાગે તો પણ તેમાં પડી જવાય, લીંપણ ભીનું-ચીકણું હોવાથી સાધુ લપસી પડે.. ત્તિ, આ રીતે આત્મવિરાધનાનો સંભવ છે.)
વિ - | एलगं दारगं साणं, वच्छगं वावि कुट्ठए । उल्लंघिआ न पविसे,
विउहित्ताण व संजए ॥२२॥ I ગા.૨૨ ઈંટો, બાળક, કુતરો કે વાછરડું ઓરડામાં હોય તો એને ઓળંગીને કે || ઉઠાડીને સાધુ પ્રવેશ ન કરે.
“પત્ન‘તિ સૂત્ર”, “ડ' “રા' વાનં ‘શ્રાન' મUત્ન “વત્સ વાપિ' क्षुद्रवृषभलक्षणं कोष्ठके उल्लङ्घ्य पद्भ्यां न प्रविशेत्, 'व्या वा' प्रेर्य वेत्यर्थः, 'संयतः' साधुः आत्मसंयमविराधनादोषाल्लाघवाच्चेति सूत्रार्थः ॥२२॥
ટીકાર્થ ઓરડામાં (કે ઓરડાના દરવાજા વગેરે પાસે) ઘેટુ કે નાનો છોકરો કે કુતરું )
છે.
*
*
*
*