________________
* *
*
*
It
આ દશવૈકાલિકસૂર ભાગ-૩
ના અધ્ય. ૫.૧ સૂત્ર-૨૩ છે કે વાછરડું (નાનો બળદો રહેલો હોય, તો બે પગથી કુદકો મારી એને ઓળંગીને અંદર
પ્રવેશ ન કરવો. અથવા તો પગ-દાંડાદિ દ્વારા એને પ્રેરીને = ત્યાંથી દૂર હટાવીને અંદર * પ્રવેશ ન કરવો. કેમકે એમાં આત્મવિરાધના અને સંયમવિરાધના રૂપ દોષ લાગે તથા* * લાઘવ થાય. | (સાધુ કુતરા ઉપરથી કુદકો મારવા જાય એજ વખતે ગભરાયેલુ કુતરું ઊભું-ઊંચુ "
થાય તો સાધુ એની સાથે અથડાય, પડે એટલે આત્મવિરાધના. પડવાથી જીવો મરે. એ || કુતરાને ગભરાટ થવાથી પણ સંયમદોષ લાગે. અથવા તો ગભરાયેલું કુતરું બચકું ભરે ન મો તો પણ આત્માની વિરાધના અને ગભરાટથી ભાગે એટલે બીજા જીવો મરે એમાં જો ડ સંયમવિરાધના તથા સાધુ પડે તો પાત્રાદિ ભાંગે, બધું ઢોળાય... આજ વાત યથાયોગ્ય : ર રીતે ઘંટા, છોકરાદિમાં પણ વિચારી લેવી. તથા સાધુ આવી રીતે કુદકા મારે કે દાંડાદિથી ન પેલાને હટાડે તો લોકમાં સારું ન દેખાય. “આ સાધુઓ વિચિત્ર છે. આવી રીતે કુદકાઓ મારે છે. ભોજન મેળવવા કેવું કેવું કરે છે ?” વગેરે રીતે શાસનની હલકાઈ થાય... આમ અનેક રીતે આ દોષો વિચારી લેવા.)
इहैव विशेषमाहअसंसत्तं पलोइज्जा, नाइदूरा वलोअए । उप्फुल्लं न विनिज्झाए, निअट्टिज्ज अयंपिरो ॥२३॥ ગોચરીસંબંધમાં જ વિશેષ બતાવે છે.
ગા.૨૩ અસંસક્ત રીતે જુએ, ઘણે દૂર સુધી ન જુએ, વિકસિતનેત્રોથી ન જુએ, આ બોલ્યા વિના પાછો ફરે.
'असंसत्तं' ति सूत्रम्, 'असंसक्तं प्रलोकयेत्' न योषिष्टेर्दष्टि मेलयेदित्यर्थः, ना रागोत्पत्तिलोकोपघातदोषप्रसङ्गात्, तथा 'नातिदूरं प्रलोकयेत्' दायकस्यागमनमात्रदेशं प्रलोकयेत्, परतश्चौरादिशङ्कादोषः, तथा 'उत्फल्लं' विकसितलोचनं 'न विणिज्झाए' त्ति | न निरीक्षेत गृहपरिच्छदमपि, अदृष्टकल्याण इति लाघवोत्पत्तेः, तथा निवर्तेत : गृहादलब्धेऽपि सति अजल्पन्-दीनवचनमनुच्चारयन्निति ॥२३॥ - ટીકાર્થ : ગોચરી ગયેલો સાધુ સંસકિત ન થાય એ રીતે જુએ. અર્થાત્ સ્ત્રીની છે, આંખને પોતાની આંખ ન મેળવે. (આંખો મિલાવે નહિ.) કેમકે એમાં રાગની ઉત્પત્તિ તિ
|
4P
કરે
મ
૫
લ
સ
=
ય
લ
=
*
'*
ઝાકa * * *