SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ * * છુપ્ત * * * * ૧ ( મા સુમ દશવૈકાલિકર્ણ ભાગ-૩ અગિક અધ્ય. ૫.૧ સૂત્ર-૨૦, ૨૧ , णीअदुवारं तमसं, कुटुंगं परिवज्जए । अचक्खुविसओ जत्थ, पाणा ( ૩Mડિસ્નેહા(હ) ર૦ | ગા.૨૦. નીચા બારણાંવાળા, અંધકારવાળા ઓરડાને છોડી દેવો કે જયાં ચક્ષુનો વ્યાપાર નથી. જીવો દુઃખેથી જણાય છે. तथा 'नीयदुवार 'न्ति सूत्रं, 'नीचद्वारं' नीचनिर्गमप्रवेशं 'तमस'मिति तमोवन्तं न मी 'कोष्ठकम्' अपवरकं परिवर्जयेत्, न तत्र भिक्षां गृह्णीयात्, सामान्यापेक्षया सर्व मो | एवंविधो भवत्यत आह-'अचक्षुर्विषयो यत्र' न चक्षुर्व्यापारो यत्रेत्यर्थः, अत्र दोषमाहप्राणिनो दुष्प्रत्युपेक्षणीया भवन्ति, ईर्याशुद्धिर्न भवतीति सूत्रार्थः ॥२०॥ ટીકાર્થ : જે ઓરડામાં નીકળવાનો અને પ્રવેશવાનો ભાગ નીચો છે, જે ઓરડો અંધકારવાળો છે. તે છોડી દેવો. ત્યાં ભિક્ષા ન લેવી. (બારણું નીચું હોય, તો પ્રકાશ lઓછો મળે, પ્રકાશ ન મળવાથી ઓરડો અંધારાવાળો હોય.) | સામાન્યથી તો બધા જ ઓરડા આવા પ્રકારના હોય છે. અને એટલે ક્યાંય ગોચરી ને ન જવાય.) એટલે કહે છે કે જ્યાં ચક્ષુનો વ્યાપાર ન હોય એવા ઓરડાને છોડી દેવો. ચક્ષુ વ્યાપાર ન હોય ત્યાં જે દોષ છે, તે દોષ દર્શાવે છે કે ત્યાં જીવો દુ:ખેથી દેખાય. અર્થાત્ ત્યાં ઈર્યાસમિતિની શુદ્ધિ ન રહે. 'T (લગભગ બધા ઓરડા નીચા બારણાવાળા, ઓછાવત્તા અંધકારવાળા હોય છે. પણ જો એમાં નીચે રહેલા કીડી વગેરે જીવો સ્પષ્ટ દેખી શકતા હોય, તો એમાં ગોચરી જવાય. થી પણ નીચે જીવો છે કે નહિ ? એ જોઈ જ ન શકાય એ રીતે અંધારું હોય તો પછી ત્યાં જ ગોચરી ન જવાય...) વુિંजत्थ पुप्फाइं बीआई, विप्पइन्नाई कुट्ठए । अहुणोवलित्तं उल्लं, दगुणं પરિવન્ના રા વળી, ગા. ૨૧ જે ઓરડામાં પુષ્પો, બીજો વિખેરાયેલા પડ્યા હોય. જે ઓરડો હમણાં જ લેપેલો હોય, ભીનો હોય... તો એ જોઈને તે ઓરડો છોડી દેવો. 8. | ” ક _૫ , . 'લ
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy