________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
ત
પ્રદ્વેષ થવાનો પ્રસંગ આવે.
(જેમ મુસ્લિમોના ઘરોમાં પડદાઓ હોય છે, તેમ જુના જમાનામાં ઘરોમાં બારણા બંધ જ રાખે એવું નહિ, પણ સાદડી, કામળી, કપડો, પડદો વગેરે રાખે. એના દ્વારા ખુલ્લો ભાગ ઢાંકી અંદર ભોજનાદિ કરે. હવે ગોચરી નીકળેલો સાધુ એ સાદડી વગેરે હટાડી અંદર જુએ તો અંદરના લોકોને ગુસ્સો આવે. એ ગુસ્સો આવવાનું મુખ્ય કારણ એ છે કે સાધુ લોકો કરતા સાવ જુદા જ પ્રકારનો છે. જેમ જૈનોના ઘરોમાં કોઈ न ગૃહસ્થ=સંસારી માણસ આવે તો એમાં વિચિત્રતા ન લાગે પણ બાવો ફકીર આવે તો F મો એ લોકો કરતાં જુદા જ પ્રકારનો હોવાથી ત્યાં વિચિત્રતા જ અનુભવાય. એમ જૈનસાધુ મો ૬ પણ અલૌકિક લાગવાથી તે ગૃહસ્થોને દ્વેષાદિ થાય કે “આ કેમ આ રીતે જુએ છે ?” ડ એ ગૃહસ્થો મોટા ભાગે અજૈન હોય ત્યારે જ આવું બને. કેમકે અજૈનોને જ આ રીતે સ્તુ દ્વેષ થવાનો સંભવ છે. પ્રાચીનકાળમાં સાધુઓ અજૈનઘરોમાં પણ જતા. ઢાંકેલા કમાડને સાધુ ઉઘાડે નહિ. કેમકે એમાં પૂર્વે
स्त
તથા બારણાના સ્થગનને
જણાવેલા દોષોનો પ્રસંગ થાય.
અધ્ય. ૫ સૂત્ર-૧૮,૧૯
=
પ્રશ્ન : શું અવિશેષથી સામાન્યથી = બધે જ આમ સમજવું ? અર્થાત્ સાધુ શું દરેકે દરેક સ્થાને આ રીતે કદી બારણું ઉઘાડવાદિ ક્રિયા ન કરી શકે ?
ઉત્તર : ના, એવું નથી. આગાઢ પ્રયોજન હોય ત્યારે અવગ્રહની અનુજ્ઞા લીધા વિના એટલે કે વિધિપૂર્વક ધર્મલાભ કર્યા વિના સાધુ કમાડાદિ ન ઉઘાડે.
(સાર એ કે વિશેષ પ્રયોજન ન હોય તો કમાડ ઉઘાડવા, પડદા દૂર કરવાદિ પ્રવૃત્તિ કરવી જ નહિ.
न
न
शा
शा
IF
ना
પણ જો ગોચરી દુર્લભ હોવી વગેરે વિશેષ પ્રયોજન આવી પડે અને એટલે તે ઘરમાં મૈં ગોચરી જવું જરૂરી હોય તો બહારથી ધર્મલાભ બોલવું એ સાંભલી અંદર રહેલા બહાર ના આવે, અથવા તો સાધુને અંદર આવવા જણાવે... એટલે આ રીતે રજા મળે, પછી સાધુ થ બારણું ખોલી કે પડદો દૂર કરી અંદર જાય. પણ આગાઢકારણે પણ આ રીતે રજા વિના ય સીધે સીધા તો અંદર ન જ જવાય.)
विधिशेषमाह
गोअरग्गपविट्ठो अ, वच्चमुत्तं न धारए । ओगासं फासुअं नच्चा, अन्नविअ वोसि ॥१९॥
30