SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ न 3 - 4 E → F 저 ना દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૫ સૂત્ર-૧૮ કહેવાય. એ ઘર છોડી દેવું. કેમકે ત્યાં જઈએ તો ઝઘડો વગેરે થવાનો પ્રસંગ આવે. જે ઘરમાં સાધુઓ પ્રવેશે એટલે અપ્રીતિ થતી હોય પણ કોઈક (શરમ વગેરે) અન્ય કારણસર સાધુઓને ના ન પાડતા હોય તે ઘરો અપ્રીતિકુલ કહેવાય. આવા ઘરમાં પણ ન જવું. કેમકે એમને સંકલેશ થાય અને એમાં સાધુ નિમિત્ત બને. य જે અપ્રીતિકુલથી વિપરીત છે, તેવા પ્રીતિકુલમાં પ્રવેશવું. કેમકે ત્યાં તો તે ગૃહસ્થઉપર ઉપકાર કરવાનો પ્રસંગ થાય. અર્થાત્ આપણાં નિમિત્તે એને ધર્મ થાય. किं च साणीपावरपिहिअं, अप्पणा नावपंगुरे । कवाडं नो पणुल्लिज्जा, उग्गहंसि अजाइआ ॥ १८ ॥ ગા.૧૮ સાણી કે પ્રાવારથી ઢંકાયેલા ઘરને સાધુ જાતે ન ખોલે. અવગ્રહને યાચ્યા વિના કમાડને ઉઘાડે નહિ. त ‘સાળિ' ત્તિ સૂત્ર, ‘શાળીપ્રાવારપિહિત'મિતિ શાળી- વ્રતસીવના પટી, પ્રાવા:-પ્રતીત: મ્બ્રત્યાઘુપનક્ષામતત્, વમાવિત્રિ: પિતિ-સ્થતિ, વૃમિતિ વાયશેષ:। ‘આત્મના’ 'સ્વયં ‘નાપવ્ળુયાત્' નોવ્યાવેવિત્વર્થ:, अलौकिकत्वेन तदन्तर्गतभुजिक्रियादिकारिणां प्रद्वेषप्रसङ्गात्, तथा 'कपाटं' द्वारस्थगनं 'न प्रेरयेत्' નોદ્વાયંત્, પૂર્વોત્તોષપ્રસટ્ટાત્, મિવિશેષેળ ?, નેત્યા-‘સવપ્રમયાધિત્વા' न आगाढप्रयोजनेऽननुज्ञाप्यावग्रहं - विधिना धर्मलाभमकृत्वेति सूत्रार्थः ॥१८॥ जि ના न शा शा ટીકાર્થ : શાણી એટલે અતસીવનસ્પતિની છાલમાંથી બનેલા વસ્ત્ર. (સાદડી, કંતાન વગેરે.) स ना પ્રાવાર તો પ્રતીત છે. (વસ્ત્ર વગેરે.) આ પ્રાવારાદિ બતાવ્યા એ કામળી વગેરેનું ઉપલક્ષણ સમજવું. એટલે કે એ બધા પણ સમજી લેવાના. આ બધી વસ્તુઓથી ઢંકાયેલ ઘરને સાધુ જાતે ઉઘાડે નહિ. ગાથામાં ગૃહં શબ્દ લખ્યો નથી, તે વાક્યના શેષ તરીકે લઈ લેવો. પ્રશ્ન : સાધુ કેમ આ ઘરને ન ઉઘાડે ? ઉત્તર : સાધુ અલૌકિક છે, એટલે ઘરની અંદર ભોજન ક્રિયા વગેરે કરનારાઓને * ૨૯ X न F ” જ X
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy