________________
न
3 - 4
E → F
저
ना
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૧૮
કહેવાય. એ ઘર છોડી દેવું. કેમકે ત્યાં જઈએ તો ઝઘડો વગેરે થવાનો પ્રસંગ આવે. જે ઘરમાં સાધુઓ પ્રવેશે એટલે અપ્રીતિ થતી હોય પણ કોઈક (શરમ વગેરે) અન્ય કારણસર સાધુઓને ના ન પાડતા હોય તે ઘરો અપ્રીતિકુલ કહેવાય. આવા ઘરમાં પણ ન જવું. કેમકે એમને સંકલેશ થાય અને એમાં સાધુ નિમિત્ત બને.
य
જે અપ્રીતિકુલથી વિપરીત છે, તેવા પ્રીતિકુલમાં પ્રવેશવું. કેમકે ત્યાં તો તે ગૃહસ્થઉપર ઉપકાર કરવાનો પ્રસંગ થાય. અર્થાત્ આપણાં નિમિત્તે એને ધર્મ થાય.
किं च
साणीपावरपिहिअं, अप्पणा नावपंगुरे । कवाडं नो पणुल्लिज्जा, उग्गहंसि अजाइआ ॥ १८ ॥
ગા.૧૮ સાણી કે પ્રાવારથી ઢંકાયેલા ઘરને સાધુ જાતે ન ખોલે. અવગ્રહને યાચ્યા વિના કમાડને ઉઘાડે નહિ.
त
‘સાળિ' ત્તિ સૂત્ર, ‘શાળીપ્રાવારપિહિત'મિતિ શાળી- વ્રતસીવના પટી, પ્રાવા:-પ્રતીત: મ્બ્રત્યાઘુપનક્ષામતત્, વમાવિત્રિ: પિતિ-સ્થતિ, વૃમિતિ વાયશેષ:। ‘આત્મના’ 'સ્વયં ‘નાપવ્ળુયાત્' નોવ્યાવેવિત્વર્થ:, अलौकिकत्वेन तदन्तर्गतभुजिक्रियादिकारिणां प्रद्वेषप्रसङ्गात्, तथा 'कपाटं' द्वारस्थगनं 'न प्रेरयेत्' નોદ્વાયંત્, પૂર્વોત્તોષપ્રસટ્ટાત્, મિવિશેષેળ ?, નેત્યા-‘સવપ્રમયાધિત્વા' न आगाढप्रयोजनेऽननुज्ञाप्यावग्रहं - विधिना धर्मलाभमकृत्वेति सूत्रार्थः ॥१८॥
जि
ના
न
शा
शा
ટીકાર્થ : શાણી એટલે અતસીવનસ્પતિની છાલમાંથી બનેલા વસ્ત્ર. (સાદડી, કંતાન વગેરે.)
स
ना
પ્રાવાર તો પ્રતીત છે. (વસ્ત્ર વગેરે.)
આ પ્રાવારાદિ બતાવ્યા એ કામળી વગેરેનું ઉપલક્ષણ સમજવું. એટલે કે એ બધા પણ સમજી લેવાના.
આ બધી વસ્તુઓથી ઢંકાયેલ ઘરને સાધુ જાતે ઉઘાડે નહિ.
ગાથામાં ગૃહં શબ્દ લખ્યો નથી, તે વાક્યના શેષ તરીકે લઈ લેવો. પ્રશ્ન : સાધુ કેમ આ ઘરને ન ઉઘાડે ?
ઉત્તર : સાધુ અલૌકિક છે, એટલે ઘરની અંદર ભોજન ક્રિયા વગેરે કરનારાઓને
*
૨૯
X
न
F ”
જ
X