________________
न
ડ્
त
जि
न
શા
स
ना
य
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫ સૂત્ર-૧૭
જે કોટવાલ-સેનાપતિ વગેરેના મંત્રણાગૃહાદિ હોય, ત્યાં તેઓ અનેક પ્રકારની ગુપ્ત વાતચીત કરતા હોય, સાધુ જો ત્યાં પહોંચે અને એમને ખબર પડે તો તેઓ એમ સમજે કે અમારી મંત્રણા ગુપ્ત વાતચીતો ખુલ્લી પડી ગઈ, સાધુ જાણી ગયો... એટલે ગુસ્સે થઈ તેઓ સાધુને પકડે, ખેંચીને જેલ વગેરેમાં લઈ જાય, પૂરી દે..
આમ આ બધા સ્થાનો સંક્લેશકર છે. આનો બીજીરીતે પણ અર્થ થઈ શકે, તે સ્વયં વિચારી લેવો.)
વિ
पडिकुट्ठकुलं न पविसे, मामगं परिवज्जए । अचिअत्तकुलं न पविसे, चित्तं पविसे कुलं ॥१७॥
ગા.૧૭ નિષિદ્ધકુલમાં પ્રવેશ ન કરવો, મામકકુલ છોડી દેવું. અપ્રીતિકર કુલમાં પ્રવેશ ન કરવો, પ્રીતિવાળા કુળમાં પ્રવેશ કરવો.
'पडिकुट्ठ'त्ति सूत्रं, प्रतिकुष्टकुलं द्विविधम्-इत्वरं यावत्कथिकं च, इत्वरं सूतकयुक्तं, यावत्कथिकम् - अभोज्यम्, एतन्न प्रविशेत् शासनलंघुत्वप्रसङ्गात्, 'मामकं' यत्राऽऽह गृहपतिः:-मा मम कश्चिद्गृहमागच्छेत्, एतत् वर्जयेत्, भण्डनादिप्रसङ्गात्, 'अचिअत्तकुलम्' अप्रीतिकुलं यत्र प्रविशद्भिः साधुभिरप्रीतिरुत्पद्यते, न च निवारयन्ति, कुतश्चिन्निमित्तान्तरात्, एतदपि न प्रविशेत्, तत्संक्लेशनिमित्तत्वप्रसङ्गात्, 'चिअत्तम्' अचिअत्तविपरीतं प्रविशेत्कुलं, तदनुग्रहप्रसङ्गादिति सूत्रार्थः ॥१७॥
મ
मो
जि
न
शा
ટીકાર્થ : નિષિદ્ધ કુલ બે પ્રકારે છે. (૧) ઈત્વર (૨) યાવત્કથિક.
स
ઈત્વરનિષિદ્ધકુલ એટલે સૂતકવાળું ઘર. (અહીં સૂતકકાળ સુધી જ ન જવાય, પછી જવાય એટલે થોડાક કાળ માટે ત્યાં જવાનો નિષેધ હોવાથી એ ઈત્વર ગણાય.)
ना
य
યાવત્કથિકનિષિદ્ધકુલ એટલે અભોજ્યકુળ. (જે હલકાવર્ણવાળાઓના ઘરના આહાર-પાણી શિષ્ટપુરુષો લેતાં ન હોય એ બધાં અભોજ્યકુળોમાં કદી જવાનું ન હોવાથી એ યાવત્કથિકનિષિદ્ધકુળ ગણાય.)
આ કુલોમાં પ્રવેશવું નહિ, કેમકે એમાં શાસનની લઘુતા થવાનો પ્રસંગ આવે. (લોકો બોલે કે જૈનસાધુઓ આવા ઘરોમાં જાય, એ ખોટું છે. લોકવિરુદ્ધ છે...) જે ઘરમાં ગૃહપતિ = માલિક કહે કે ‘મારા ઘરમાં કોઈએ આવવું નહિ’ એ મામકકુલ
૨૯