SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ न દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અંદર જોતો હતો. કદાચ એણે જ આ બધું કર્યું હોય. વિ रण्णो गिहवईणं च, रहस्सारक्खियाण य । संकिलेसकरं ठाणं, પરિવનદ્ ॥૬॥ અધ્ય. ૫ સૂત્ર-૧૬ · વળી ગા.૧૬ સાધુ રાજાના, ગૃહપતિના, આરક્ષકોના સંકલેશકરનારા ગુપ્તસ્થાનોને દૂરથી વર્ષે. ટીકાર્થ : રાજા એટલે ચક્રવર્તીવગેરે. ગૃહપતિ એટલે શ્રેષ્ઠીવગેરે. ‘रण्णो 'त्ति सूत्रं, 'राज्ञः’- चक्रवर्त्यादेः 'गृहपतीनां' श्रेष्ठिप्रभृतीनां रहसाठाणमिति योगः, ‘आरक्षकाणां च' दण्डनायकादीनां 'रहः स्थानं' गुह्यापवरकमन्त्रगृहादि 'संक्लेशकरम्' असदिच्छाप्रवृत्या मन्त्रभेदे वा कर्षणादिनेति, दूरतः परिवर्जयेदिति 17 સૂત્રાર્થઃ ॥૬॥ રહસાવાળમ્ એ પ્રમાણે શબ્દનો યોગ કરવો. અર્થાત્ રાજાના ગુપ્તસ્થાનો, શ્રેષ્ઠીઓના ગુપ્તસ્થાનો, દંડનાયક दूरओ પ્રશ્ન ઃ આ સ્થાનો સંક્લેશકરનારા શી રીતે ? ૨૭ = * * * मो E ” F સેનાપતિ, ગુપ્તઓરડાઓ, મંત્રણાગૃહો સંકલેશને કરનારા છે, न शा त H - કોટવાલવગેરેના ગુપ્તસ્થાનો એટલે એમને દૂરથી જ વર્જવા. (ત્યાં ન જવું) शा F ना ઉત્તર ઃ ખરાબ ઈચ્છાવડે પ્રવૃત્તિ થવાથી અથવા તો મંત્રણાના ભેદદ્વારા કર્ષણાદિ ना થવાથી આ સ્થાનો સંક્લેશકરનારા છે. य य (રાજાના કે શ્રેષ્ઠીના ગુપ્તસ્થાનો એટલે તેમના અંતઃપુર વગેરે સ્થાનો. ત્યાં રાણીઓ, રાજકુમારીઓ, શ્રેષ્ઠીપત્નીઓ, પુત્રીઓ હોય... આવા સ્થાનોમાં સાધુ જાય, તો એ બધાનું દર્શન થાય, એ લોકો હસવા-રમવાદિ અનેક પ્રવૃતિઓ કરતા હોય... એ બધું દેખાય એમાં ખરાબ ઈચ્છા થાય, એના દ્વારા એમની સાથે વાતચીત કરવી, વારંવાર ત્યાં જવું વગેરે રૂપ ખરાબપ્રવૃત્તિ પણ થાય. 15 r
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy