________________
AS A દશવૈકાલિકસૂર ભાગ-૩ હુ છુ અધ્ય. ૫ સૂત્ર-૧૫
૩ છે. એમાં ઊંચુ કુળ દ્રવ્ય અને ભાવ ભેદથી બે પ્રકારે છે. શ્વેતઘરમાં રહેનાર કુલ દ્રવ્યથી
ઉચ્ચ કુળ કહેવાય. જ્યારે ઉત્તમ જાતિ વગેરેવાળું કુળ ભાવથી ઉચ્ચ કહેવાય. (પૂર્વના * જમાનામાં ગરીબ વગેરે લોકો તો છાણ-માટીના બનેલા ઘરોમાં રહેતા. જેઓ શ્રીમંત " હોય તેઓ જ વિશિષ્ટ ઘરોમાં રહે અને એમના ઘર ઉપર ચૂનો ઢોળેલો હોય એટલે એ * ઘરો શ્વેત હોય, સફેદ હોય... એ દષ્ટિએ ધવલગૃહમાં રહેનાર કુળો ઉચ્ચકુળ કહ્યા છે. એવું જણાય છે.)
એ રીતે નીચકુળ પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. એમાં ઝુંપડીમાં રહેનાર કુળ દ્રવ્યથી નીચકુળ. ઊંચીજાતિ વગેરેથી રહિત કુળ ભાવથી નીચકુળ.
આ બધા ઘરોમાં ઝડપી જવામાં, બોલતા જવામાં.. આત્મવિરાધના, તુ સંયમવિરાધના એમ બંને વિરાધના તથા લોકોપઘાત વગેરે દોષો લાગે.
(ઝડપી ચાલવામાં નીચે જીવો મરી જાય, પડી જવાય તેથી સંયમ + આત્મવિરાધના 3 થાય, લોકો પણ આ રીતે સાધુને ચાલતો જોઈ નિંદા કરે.. આમ બોલતા બોલતા કે તે હસતા હસતા ચાલવામાં પણ યથાસંભવ દોષ સમજી લેવાના.)
(અહીં નીચકુળમાં જવાનો નિષેધ નથી કર્યો, માત્ર જલ્દી જલ્દી જવાનો જ નિષેધ | કર્યો છે. એનો અર્થ એમ ન સમજવો કે “નીચકુળમાં જવાય' જે કુળો લોકમાં નિંદ્ય, ત્યાજ્ય હોય એવા નીચકુળમાં ન જવાય. પણ જે કુળો વિશિષ્ટ જાતિ વગેરે વાળા ન હોવા રે છતાં લોકમાં ભિક્ષાચર્યા માટે નિઘ, ત્યાજય ન હોય તેવા નીચકુળોનો નિષેધ ન સમજવો...)
अत्रैव विधिमाहआलोअं थिग्गलं दारं, संधिं दगभवणाणि अ । चरंतो न विनिज्झाए, સંઋક્ વિવજ્ઞg III અહીં જ = ગોચરીસંબંધમાં જ વિધિ કહે છે.
ગા.૧૫ ચરતો = ફરતો સાધુ આલોક, થિગ્નલ, વાર, સંધિ, પાણીભવનોને ન * જુએ. શંકાના સ્થાનો વર્જી દે.
'आलोअं थिग्गलं' ति सूत्रम् 'अवलोकं' निर्वृहकादिरूपं "थिग्गलं' चितं द्वारादि, .