________________
છે
હુલ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ જુ હુ અધ્ય. ૫ સૂત્ર-૧૪ ) દ્રવ્યાવનત = ઘણો નમી ગયેલો સાધુ લોકો વડે ‘બગલા’ તરીકે વિચારાય. (બગલો
મોટું નીચું રાખે પણ એની નજર માછલા પકડવામાં જ હોય, એટલે એ કપટી કહેવાય. I' એમ અતિ નમી ગયેલા સાધુ માટે લોકો આવી કલ્પના કરી બેસે.)
ભાવાવનત = અલબ્ધિના કારણે દીનતાવાળો સાધુ શુદ્ધસત્વવાળો = સત્ત્વહીન કહેવાય.
પ્રહૃષ્ટ = હસતો સાધુ લોકો વડે એ રીતે કલ્પાય કે “આ સાધુ સ્ત્રીના દર્શનથી રાગી ના થયેલો છે. માટે હસે છે.” | આકુલ = ક્રોધાદિવાળો સાધુ પણ એજ પ્રમાણે લોકો વડે કલ્પાય કે “આ સાધુ |
સ્ત્રીદર્શનથી ક્રોધાદિવાળો બનેલો છે...” (સ્ત્રી સામે પોતાનો પ્રભાવ બતાવવા ક્રોધ કરે, || પ્ત અહંકાર ભરેલું વર્તન કરે, જાતજાતની માયા કરે, સ્ત્રી સામે વારંવાર જોયા કરવા વગેરે તુ રૂ૫ લોભ કરે... આ સાધુ આકુળ કહેવાય. જોનારાઓ આ બધા પાછળનો ભાવ સમજી જાય.. સાધુ એવો ન હોય તો પણ તેઓ એવો કલ્પી લે.) | અદાન્તસાધુ પ્રવ્રજયામાટે અયોગ્ય છે.
%િ - दवदवस्स न गच्छेज्जा, भासमाणो अ गोअरे । हसंतो नाभिगच्छिज्जा, कुलं उच्चावयं सया ॥१४॥ વળી,
ગા.૧૪ ગોચરીમાં ઉંચા કે નીચા કુલોમાં સદા જલ્દી જલ્દી ન ચાલે, બોલતો બોલતો ન ચાલે. હસતો હસતો ન ચાલે. ना दवदवस्स' त्ति सूत्रं, 'दूतं द्रुतं' त्वरितमित्यर्थः न गच्छेत् भाषमाणो वा न गोचरे ना | गच्छेत्, तथा हसन्नाभिगच्छेत्, कुलमुच्चावचं सदा, उच्चं- द्रव्यभावभेदाद्विधा- य
द्रव्योच्चं धवलगृहवासि भावोच्चं जात्यादियुक्तम्, एवमवचमपि द्रव्यतः कुटीरकवासि * भावतो जात्यादिहिनमिति । दोषा उभयविराधनालोकोपघातादय इति सूत्रार्थः ॥१४॥ * ટીકાર્થ : જયારે સાધુ ગોચરી જાય, ત્યારે ઉંચા કે નીચા કુળોમાં પણ જાય. પણ ત્યાં જ * ક્યાંય જલ્દી જલ્દી ન ચાલે તથા વાતો કરતો = બોલતો ન ચાલે. તથા હસતો હસતો. * એ ન જાય.
)..
૫
૧
ક.