________________
મ
ટીકાર્ય : શ્વાન લોકમાં પ્રતીત-પ્રસિદ્ધ જ છે.
સૂતાં માં એટલે નવી જ પ્રસવ આપનારી ગાય. દર્પિત ગાય (બળદ), ઘોડો, હાથી.
સંડિમ્ભ એટલે બાળકોને રમવાનું સ્થાન.
વાણી-વચન વડે પ્રતિબદ્ધ અર્થાત્ વાચિક ઝઘડો એ કલહ. તલવારાદિ વડે પરસ્પર યુદ્ધ થાય.
त
આ બધા જ સ્થાનોને દૂરથી વર્લ્ડવા. કેમકે અહીં આત્માની વિરાધના અને સંયમની વિરાધનાનો સંભવ છે. એમાં કુતરા, પ્રસવેલી ગાય વગેરે દ્વારા આત્માની શરીરની વિરાધના થાય. બાળકોના સ્થાનમાં જઈએ, તો બાળકો વંદનાદિ માટે એકદમ દોડી આવે, એ દોડાદોડીમાં કોઈક પડી જાય અથવા તો એ બાળકોનો ધક્કો લાગવાથી સાધુ પડી જાય. આ રીતે દોડાદોડીમાં બાળકો વચ્ચે પરસ્પર ભંડન = ઝઘડો થાય, અથવા તો સાધુ પડવાના કારણે ગુસ્સે થાય એટલે બાળકોને ગમે તેમ બોલવા લાગે એ રીતે ભંડન થાય, ગબડી પડેલો સાધુ જમીન પર આળોટાય કે પડેલા બાળકો આળોટાય... આ બધા વડે સંયમની વિરાધના થાય (કેમકે આમાં જમીન પર રહેલા જીવો મરવાદિ દોષ નિ લાગવાનો જ.) (આમા પાત્રુ પડી જવું, વસ્તુઓ ઢોળાઈ જવી વગેરે દોષો પણ વિચારી નિ | લેવા..)
ન
S
ત
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૧૩
डिम्भस्थाने वन्दनाद्यागमनपतन भण्डनप्रलुठनादिना संयमविराधना, सर्वत्र चात्मपात्रभेदादिनोभयविराधनेति सूत्रार्थः ॥१२॥
स्पे
शा તથા ઉપર બતાવેલા બધા જ સ્થાનોમાં આત્માનાં શરીરનાં અને પાત્રનાં ભેદ શા
F વગેરેથી ઉભવિરાધના થાય.
ना
य
T
अत्रैव विधिमाह
अणुन्नए नावणए, अप्पट्ठेि अणाउले । इंदिआणि जहाभागं, दमइत्ता મુળી રે રૂા
ગોચરી સંબંધમાં જ જે વિધિ છે, તે વિધિને બતાવે છે.
ગા.૧૩ અનુન્નત, અનવનત, અપ્રહષ્ટ, અનાકુલ એવો મુનિ યથાયોગ્ય ઈન્દ્રિયોને દમીને ચરે.
૨૨
怎
S
स
ना