________________
દશવૈકાલિકર્ણ ભાગ-૩ જુ ક હુકમ અધ્ય. ૫.૧ સૂત્ર-૧૧-૧૨ : છે. વેશ્યાગૃહના સામીપ્તને વર્લ્ડ. * * ‘તણા' રૂતિ સૂત્રમ્, ચાવં તાતત્ વિજ્ઞાથ ‘તોપ' મનત્તરોહિત કુતિવર્થ
वर्जयेद्वेश्यासामन्तं मुनि 'एकान्तं' मोक्षमाश्रित इति सूत्रार्थः ॥११॥ आहप्रथमव्रतविराधनानन्तरं चतुर्थव्रतविराधनो पन्यासः किमर्थम् ? उच्यते , * प्राधान्यख्यापनार्थम्, अन्यव्रतविराधनाहेतुत्वेन प्राधान्यम्, तच्च लेशतो दर्शितमेवेति ।
ટીકાર્થ : જે કારણથી વેશ્યાગૃહ સમીપમાં જવામાં ઉપર પ્રમાણે દોષ લાગે છે, તે ન જ કારણથી એકાંતને = મોક્ષને આશ્રિત (મોક્ષમાત્રાની તમન્નાવાળો સાધુ) અનંતર જ જો કે કહેવાયેલા દુર્ગતિ વધારનાર દોષને જાણીને વેશ્યાગૃહની નજીક જવાનું છોડી દે. || ને પ્રશ્ન : પહેલા પ્રથમવ્રતની વિરાધના બતાવી, એ પછી તરત જ ચોથાવતની
વિરાધનાનો ઉપન્યાસ શા માટે કર્યો ? વચ્ચેના ત્રણ વ્રત સંબંધી વિરાધના કેમ ન - બતાવી ? તે ઉત્તર : ચોથા વ્રતની વિરાધનાની પ્રધાનતા દર્શાવવા માટે આમ કર્યું છે ? ત કે પ્રશ્ન : એની પ્રધાનતા શા માટે ?
ઉત્તર : ચોથાવ્રતની વિરાધના બીજાવ્રતોની વિરાધનાનું કારણ બને છે, માટે તેની પ્રધાનતા છે. અન્યવ્રતવિરાધનાહેતુત્વ પૂર્વે જ લેશથી દેખાડી જ દીધું છે.
अत्रैव विशेषमाह
साणं सूइअं गाविं, दित्तं गोणं हयं गयं । संडिम्भं कलहं जुद्धं, दूरओ | પરિવન્ના ફરા
ગોચરીસંબંધમાં જ વિશેષવાત દર્શાવે છે.
ગા.૧ ૨ કુતરો, વીયાએલી ગાય, દપ્ત બળદ, ઘોડો, હાથી, બાળકોવાળું સ્થાન, IST L ઝઘડો, યુદ્ધ આ બધાને દૂરથી વર્જવું. - “સાપતિ સૂત્ર, શ્વાન' નો પ્રતીત, ‘તાં ૫' fમનવપ્રસૂતામિત્કર્થ:, 'H' च दर्पितं, किमित्याह-गावं हयं गजं, गौः-बलीवर्दो हयः-अश्वो गजो-हस्ती । तथा ‘સંદિ' વીક્રીસ્થાનં ‘ ' વાWતિવૃદ્ધિ ‘યુદ્ધ' નિમિ:, તત્ “રૂરતો' दूरेण परिवर्जयेत्, आत्मसंयमविराधनासंभवात्, श्वसूतगोप्रभृतिभ्य आत्मविराधना, -