________________
મ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૦ है पराक्रमेत्' यतमिति क्रियाविशेषणं, यतमात्मसंयमविराधनापरिहारेण यायादिति , | સૂત્રાર્થ: Irદ્દા
ટીકાર્થઃ તેથી તે ખાડા વગેરેના રસ્તેથી સુસમાહિત સાધુ ન જાય. સુસમાહિત એટલે જ ભગવાનની આજ્ઞામાં વર્તનારો... સમ=સીધો વગેરે માર્ગ હોય તો આ માર્ગે ન જવું. .
ગાથામાં મને મા એ ત્રીજી વિભક્તિ છે. તે સપ્તમીના અર્થમાં લેવી. જો અન્યમાર્ગ ન હોય તો તે જ અવશાતાદિ માર્ગથી યતનાપૂર્વક જાય.
યતિ” શબ્દ ક્રિયાનું વિશેષણ છે યતિ એટલે આત્માની અને સંયમની વિરાધનાનો ને 1. પરિહાર કરવાપૂર્વક જાય. स्तु अत्रैव विशेषतः पृथिवीकाययतनामाह
इंगालं छारियं रासिं, तुसरासिं च गोमयं । ससरक्खेहिं पाएहि, संजओ
तं नइक्कमे ॥७॥ તે અહીં જ વિશેષથી પૃથ્વીકાયની યતના કહે છે.
ગા.૭ અંગારરાશિ, ક્ષારરાશિ, તુષરાશિ અને છાણને સંયત ધૂળવાળા પગો વડે | આક્રમે નહિ. जि इंगाल मिति सूत्रम्, 'आगारमिति अङगाराणामयमाङ्गारस्तमाङ्गार राशिम्, जि न एवं क्षारराशि, तुषराशि च गोमयराशि च, राशिशब्दः प्रत्येकमभिसंबध्यते न शा 'सरजस्काभ्यां पद्भ्यां' सचित्तपृथिवीरजोगुण्डिताभ्यां पादाभ्यां 'संयतः' साधुः ‘तम्' शा | अनन्तरोदितं राशि नाक्रामेत्, मा भूत्पृथिवीरजोविराधनेति सूत्रार्थः ॥७॥
ટીકાર્થ : અંગારની આ (રાશિ) તે આંગાર કહેવાય. (અંગાર એટલે કોલસા જ| બનાવવા માટે લાકડાઓ અધકચરા બાળેલા હોય તે) એમ ક્ષારરાશિ = ખારનો ઢગલો, તુષરાશિ = ફોતરાનો ઢગલો, ગોમયરાશિ = છાણનો ઢગલો.. અહીં રાશિશબ્દ દરેક
સાથે જોડવો - સચિત્ત પૃત્વીરજથી ગુડિત પગોથી સાધુ તે હમણા જ દર્શાવેલ રાશિને આક્રમે નહિ. . (અર્થાત્ એ ઢગલાઓને પગથી ન સ્પર્શે, એના ઉપર પગ ન મૂકે.)
(પ્રશ્ન : શા માટે ?) -
H.
*
*
*
*
a
©*