________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
अध्य. ५. १ सूत्र-प-5
ઉપરથી પણ યતત્તાપૂર્વક જવું. (અત્યારે જે સીમેન્ટ કોંક્રીટના પુલ હોય છે. એ તો સીધા રસ્તા જેવા જ છે, એના માટે આ વાત નથી.)
અવપાતાદિમાં દોષ દેખાડે છે.
ગા.-પ તે ત્યાં પડી જતો અથવા સ્ખલના પામતો સંયત ત્રસ અથવા સ્થાવર S પ્રાણભૂતોની હિંસા કરે.
अवपातादौ दोषमाह -
पवडंते व से तत्थ, पक्खलंते व संजए । हिंसेज्ज पाणभूयाई, तसे अदुव
थावरे ॥५॥
'पवडंते 'त्ति सूत्रं, व्याख्या - प्रपतन्वाऽसौ 'तत्र' अवपातादौ प्रस्खलन्वा 'संयतः ' साधुः 'हिंस्याद्' व्यापादयेत् 'प्राणिभूतानि' प्राणिनो - द्वीन्द्रियादयः भूतानि - एकेन्द्रियाः, एतदेवाह - सानथवा स्थावरान्, प्रपातेनात्मानं चेत्येवमुभयविराधनेति सूत्रार्थः ॥ ५ ॥
न
शा
저
ना
य
જે કારણથી આ પ્રમાણે છે.
ગા.૬ તે કારણથી સુસનાહિત સંયત બીજો સીધો માર્ગ હોય તો તેના વડે ન જાય. (जीभे मार्ग न होय तो) यतनापूर्व पराम्भ उरे.
* *
'तम्हा' सूत्रं, व्याख्या-तस्मात्तेन-अवपातादिमार्गेण न गच्छेत् संयतः सुसमाहितो, भगवदाज्ञावर्तीत्यर्थः, 'सत्यन्येने 'ति अन्यस्मिन् समादौ 'मार्गेणे 'ति मार्गे, छान्दसत्वात्सप्तम्यर्थे तृतीया, असति त्वन्यस्मिन्मार्गे तेनैवावपातादिना 'यतमेव
૧૫
न
त
टीडार्थ : से जाडा वगेरे स्थानेथी ४वामां साधु पडे अथवा तो स्जसना पामे... स्मै એમ થાય તો બેઈન્દ્રિય વગેરે પ્રાણીઓ કે એકેન્દ્રિય વગેરે ભૂતોની હિંસા કરનારો બને. આ જ વાત કરે છે કે ત્રસ અથવા સ્થાવરને હણનારો બને. (ત્રસ = પ્રાણી, સ્થાવર = ભૂત) વળી પડવા દ્વારા પોતાની જાતને પણ હણે એટલે આ પ્રમાણે ઉભયવિરાધના થાય.
जि
न
यतश्चैवं
तम्हा तेण न गच्छिज्जा, संजए सुसमाहिए । सइ अन्त्रेण मग्गेण, जयमेव शा
परक्कमे ॥६॥
S
2
स
ना
य