________________
* *
*
*
4, ૫
It
આ દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ હકિક અધ્ય. ૫.૧ સૂત્ર-૪ ) ન બને.) અને જો વધુ મોટી દૃષ્ટિથી જુએ એટલે કે ઘણી દૂર દૃષ્ટિ રાખે તો એ દેશના લઈ વિપ્રકર્ષને કારણે, આંખ અને ક્ષેત્રની દૂરાઈને કારણે જીવ દેખાય જ નહિ...
આ છે કારણસર વધુ નાની કે વધુ મોટી દૃષ્ટિ ત્યાગીને શરીરપ્રમાણે દષ્ટિ રાખવાનું જણાવ્યું છે.
उक्त: संयमविराधनापरिहारः, अधुना त्वात्मसंयमविराधनापरिहारमाह
ओवायं विसमं खाणं, विज्जलं परिवज्जए । संकमण न गच्छिज्जा, विज्जमाणे परक्कमे ॥४॥ સંયમવિરાધનાનો પરિહાર દર્શાવી દીધો. હવે આત્માની = શરીરની અને સંયમની વિરાધનાના પરિહારને દર્શાવે છે.
ગા.૪ અપાત, વિષમ, સ્થાણુ, વિજલને વર્જવા. બીજો માર્ગ હોય તો પુલથી ન |જવું. | ‘મોવાયfમતિ સૂત્ર, વ્યારા-મવાત' અવિરૂપ વિષH' નિનોન્નતિ થાળુE' ऊर्ध्वकाष्ठं 'विजलं' विगतजलं कर्दमं 'परिवर्जयेत्' एतत्सर्वं परिहरेत्, तथा 'संक्रमेण' | जलगर्तापरिहाराय पाषाणकाष्ठरचितेन न गच्छेत्, आत्मसंयमविराधनासंभवात्, अपवादमाह-विद्यमाने पराक्रमे-अन्यमार्ग इत्यर्थः, असति तु तस्मिन् प्रयोजनमाश्रित्य | यतनया गच्छेदिति सूत्रार्थः ॥४॥
ટીકાર્થ : અવપાત એટલે ખાડો વગેરે. વિષમ એટલે નીચું ઊંચુ સ્થાન, સ્થાણું એટલે ઊભુ લાકડું. (જમીનમાંથી ઉપરની તરફ નીકળેલું, જમીનમાં સંબદ્ધ લાકડું). જેમાંથી ' પાણી નીકળી ગયું છે. તેવો કાદવ... આ બધું વર્જવું. અર્થાત્ આવા સ્થાનેથી ન જવું. || - તથા પાણી કે ખાડાને ઓળંગવા માટે પત્થર કે લાકડાથી બનાવાયેલા પુલથી જવું " | નહિ. કેમકે એમાં આત્મવિરાધના અને સંયમવિરાધનાનો સંભવ છે. (મોટા ખાડાને ભI 1 ઓળંગવા માટે ઉપર લાકડું ગોઠવેલું હોય, એના ઉપરથી ચાલીને જવામાં જો સ્થિરતા * ન રહે તો પડી જવાય, તથા એમાં કાણાદિ હોય તો એમાં ત્રસારિજીવો હોય એની || વિરાધના થાય. વગેરે બાબતો સ્વયં વિચારી લેવી.).
આમાં અપવાદ બતાવે છે કે બીજો માર્ગ હોય તો પુલ ઉપરથી નજવું. અર્થાતુ જો જ Dો બીજો માર્ગ ન હોય અને આગળ જવું જરૂરી હોય તો એવા કાર્યને આશ્રયીને તો પુલ છે.
વB
45
=
=
ક
=
=
=
=