________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
स्त
માટીને વર્જતો ચાલે.
‘પુરતો' કૃતિ સૂત્ર, વ્યારણ્યા-‘પુરત:' અવ્રતો 'યુમાત્રા' શરીપ્રમાળયા : शकटोद्धिसंस्थितया, दृष्ट्येति वाक्यशेषः, 'प्रेक्षमाणः' प्रकर्षेण पश्यन् 'महीं' भुवं * ‘સ્રોત' યાયાત્, જેવિન્નતિ યોગન્તિ, ન શેષવિષ્ણુપયોનેનેતિ ગમ્યતે, ન પ્રેક્ષમાળ વ્ % अपि तु 'वर्जयन्' परिहरन् बीजहरितानीति, अनेनानेकभेदस्य वनस्पतेः परिहारमाह, तथा ‘પ્રબિનો' દીન્દ્રિયાવીન્ તથા ‘કમ્' અવ્વાયં ‘મુત્તિજાં ચ' પૃથિવીજાય, चशब्दात्तेजोवायुपरिग्रहः । दृष्टिमानं त्वत्र लघुतरयोपलब्धावपि प्रवृत्तितो रक्षणायोगात् मो || महत्तरया तु देशविप्रकर्षेणानुपलब्धेरिति सूत्रार्थः ॥३॥
न
मा
અધ્ય. ૫.૧ સૂત્ર-૩
ટીકાર્થ : આગળની બાજુ શ૨ી૨પ્રમાણ અને ગાડાની ધુરાના આકારે રહેલી એવી સ્તુ દૃષ્ટિથી જમીનને સારી રીતે જોતો એ સાધુ ચાલે. (બળદના ગળા ઉપર આડું લાકડું હોય, એ આડા લાકડાની સાથે બે ઊભા લાકડા ગાડાની સાથે જોડાયેલા હોય. જેનો આકાર
त
આ રીતે થાય. એ બે ઊભા લાકડા શકટોર્દ્રિ તરીકે ગણાય. અહીં સાધુની બંને આંખોનો ઉપયોગ આગળની જમીન ઉપર છે, જ્યાં પગ મુકવાનો છે ત્યાં છે. એટલે મુખ પર રહેલી બંને આંખો જમીન ઉપર એકજ સ્થાને કેન્દ્રિત થાય છે, એટલે એ આંખો અને જોવાની પૃથ્વી વચ્ચે લીટી કરીએ તો શકટોáિ જેવો આકાર થાય. ટુંકમાં એ બે લાકડા ગાડા પાસે પહોળા છે, બળદના ગળા પાસે સાંકડા છે. એમ બે આંખોની દૃષ્ટિ મુખ પાસે પહોળી છે. જમીન પાસે સાંકડી થાય છે.)
जि
न
न
અહીં કેટલાકો 7 એ શબ્દ બહારથી જોડે છે. અર્થાત્ “ન ચાલે” એમ અર્થ કરે છે. शा ત્યાં શેષવિષ્ણુપયોોન એ સમજી લેવાનું છે. આશય એ છે કે “બીજી દિશાઓમાં ઉપયોગ स રાખવા પૂર્વક આ સાધુ ન ચાલે પરંતુ નીચે જમીનને જોતો ચાલે..”
य
ना માત્ર જોતો જ ચાલે એમ નહિ, પરંતુ બીજ અને હરિતને વર્જતો ચાલે. આ ” ‘બીજહરિત' શબ્દથી અનેકભેદવાળા વનસ્પતિનો ત્યાગ કરવાનું જણાવી દીધું. તથા બેઈન્દ્રિય વગેરેને, અકાયને અને પૃથ્વીકાયને વર્જતો ચાલે. 7 શબ્દથી અગ્નિ અને વાયુ લઈ લેવા. એને પણ વર્જતો ચાલે.
અહીં શરીરપ્રમાણ દૃષ્ટિથી જોવાનું જણાવ્યું છે. એનાથી જો વધુ નાની દૃષ્ટિથી જુએ. એટલે કે નજીકમાં જુએ તો જીવની ઉપલબ્ધિ થાય = જીવ દેખાય તો પણ પ્રવૃત્તિ દ્વારા એનું રક્ષણ કરવું શક્ય ન બને. (પગ પડવાની તૈયારી જ હોવાથી પગ અટકાવવો શક્ય
૧૩
* *