________________
*
* *
*
૭દશવૈકાલિકસૂગ ભાગ-૩ ૯ ૭ અધ્ય. ૫.૧ સૂત્ર-૨-૩ ) परित्यागेन तद्गतः-तद्वर्ती मुनि:-भावसाधुः चरेत्-गच्छेत् ‘मन्दं' शनैः शनैर्न द्रुतमित्यर्थः, , 'अनुद्विग्नः' प्रशान्तः परीषहादिभ्योऽबिभ्यत् 'अव्याक्षिप्तेन चेतसा' वत्सवणिग्जायादृष्टान्तात् शब्दादिष्वगतेन 'चेतसा' अन्तःकरणेन एषणोपयुक्तेनेति सूत्रार्थः ॥२॥
ટીકાર્થ : તે = અસંભ્રાન્ત અને અમૂચ્છિત એવો તે સાધુ ગામમાં કે નગરમાં ગોચરી છે | માટે ફરે. ગામ કે નગર એ ઉપલક્ષણ છે એટલે એનાથી કર્બટ મડમ્બાદિ સ્થાનો પણ તે સમજી લેવાના. (કબૂટ વગેરે ગાથામાં બતાવ્યા નથી, પણ એ પણ અહીં સમજી લેવાના | - છે. જેમ આજે ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય વગેરે વગેરે ક્ષેત્રભેદો છે. તેમ ત્યારે ગામ, - નગર, કર્બટ, મડમ્બ વગેરે ભેદો હતા. એમાં જે ફરક છે, તે આગળ આવશે. આશય ) Tએ કે સાધુ માત્ર ગામ કે નગરમાં જ ફરે એમ ન સમજવું. પણ આવા કર્બટાદિ સ્થાનોમાં ? છે પણ ગોચરી જાય...)
નવરાતઃ શબ્દ છે, એમાં ગાયની જેમ ચાલવું-ચરવું એ ગોચર-અર્થાત્ રાગદ્વેષરહિત સાધુનું ઉત્તમ, અધમ અને મધ્યમકુલોમાં = ઘરોમાં ભિક્ષા માટે ફરવું એ
તે ગોચર.
It
આ ગોચર એ અગ્ર = પ્રધાન છે. અભ્યાહત, આધાકર્માદિ દોષોના ત્યાગ દ્વારા આ ગોચર અગ્ર=પ્રધાન કહેવાય.
આવા ગોચરાગ્રમાં વર્તતો એવો ભાવસાધુ ધીમે ધીમે જાય. ઝડપથી ન ચાલે. એ નિા સાધુ અનુદ્ધિગ્ન હોય = પરીષહાદિથી ગભરાતો ન હોય. તથા વાછરડું અને વણિકની નિ
વધુના દષ્ટાન્ત અનુસારે શબ્દાદિમાં નહિ ગયેલા, એષણામાં ઉપયોગવાળા એવા ચિત્ત જ્ઞા વડે સાધુ ચાલે. (અત્યંત ભૂખ્યા થયેલા વાછરડાને સોળ શણગાર સજેલી વહુ જયારે શા | ખાવાનું આપે છે, ત્યારે વાછરડાનું બધું જ ધ્યાન ખાવામાં હોય છે. વહુને જોવાની તો : / એને ઈચ્છા પણ ન હોય. એમ સાધુનું બધું જ ધ્યાન ૪૨ દોષો વિનાના પિંડ સંબંધમાં | હોય, વહોરાવનાર સ્ત્રીવગેરેના રૂપ-શબ્દાદિમાં સાધુનું ધ્યાન ન હોય..)
यथा चरेत्तथैवाहपुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । वज्जंतो बीअहरियाई, पाणे अ * સામષ્ટિએ રૂા જે રીતે સાધુ ચરે, તે જ રીત બતાવે છે. ગા.૩ આગળ યુગમાત્ર દૃષ્ટિથી પૃથ્વીને જોતો, બીજહરિતને, જીવોને, પાણી અને તે