________________
*
*
ક
»
Aમિ દશવૈકાલિકસૂર ભાગ-૩
અધ્ય. ૫.૧ સૂત્ર-૨ - એ દીધો. અર્થાતુ ભિક્ષાકાળ આવ્યો ન હોય ત્યારે ગોચરી ન જવું એ દર્શાવી દીધું. ( આ પ્રશ્ન : પણ અપ્રાપ્તકાળમાં ભિક્ષા જઈએ તો વાંધો શું ? | ઉત્તર : ત્યારે ગોચરીનો લાભ ન થાય એટલે દષ્ટવિરોધ થાય = પ્રત્યક્ષ નુકસાન | થાય અને અપ્રાપ્તકાળમાં ભિક્ષા ન જવાની જે ભગવાનની આજ્ઞા છે, એનું ખંડન થવાના | કારણે અષ્ટવિરોધ થાય એટલે કે પરોક્ષ નુકસાન થાય. (અલાભથી દષ્ટવિરોધ અને | આજ્ઞાખંડનથી અષ્ટવિરોધ એમ ક્રમશઃ જોડવું. લાભ ન થવો એ પ્રત્યક્ષ નુકસાન છે. ૧) અને આજ્ઞાખંડનથી પાપબંધાદિ અને એનાથી મળનાર દુર્ગતિ વગેરે અદેખ = પરોક્ષ ન
નુકસાન છે.) Sી સંપ્રાપ્ત ભિક્ષાકાળમાં પણ અનાકુલ સાધુ ગોચરી જાય. અર્થાત્ યોગ્ય રીતે ઉપયોગ તું વગેરે કરીને જાય, એમને એમ ન જાય. | તથા એ સાધુ પિંડમાં કે શબ્દ વગેરેમાં અનાસક્ત હોય. ગોચરી જવું એ વિહિત |= શાસ્ત્રોક્ત = જિનોક્ત અનુષ્ઠાન છે. એટલે એ સાધુ ગોચરી જાય છે. પિંડાદિમાંજ
આસક્ત થઈને ગોચરી નથી જતો. (આશય એ છે કે “ભગવાને ઉચિત કારણસર ગોચરી તે ન જવાની આજ્ઞા કરી છે. માટે હું જાઉં છું.” એમ વિચારીને સાધુ ગોચરી જાય છે. ખાવાની નો આસક્તિથી કે ત્યાં સ્ત્રી વગેરેના શબ્દો સાંભળવાદિની આસક્તિથી ગોચરી ન જાય..)
આવો સાધુ વક્ષ્યમાણ લક્ષણવાળા ક્રમયોગથી = ક્રમ વ્યાપારથી સાધુને યોગ્ય એવા ભોજન-પાણીની ગવેષણા કરે. ઓદનાદિ એ ભોજન અને આરનાલાદિ = કાંજી વગેરે પાણી.
यत्र यथा गवेषयेत्तदाहस से गामे वा नगरे वा, गोअरग्गगओ मुणी । चरे मंदमणुब्विग्गो,
अव्वक्खित्तेण चेअसा ॥२॥ જયાં જે રીતે ગવેષણા કરે તે બતાવે છે.
ગા.૨ ગામમાં કે નગરમાં ગોચરી ગયેલો તે મુનિ અવ્યાક્ષિપ્ત ચિત્તથી ઉગ વિના * ધીમે ધીમે ચાલે.
‘સે' રિ સૂત્ર, વ્યાધ્યા-વે' રૂત્યસંગ્રાન્તોમૂછિતઃ પામે વી નાર વા, . उपलक्षणत्वादस्य कर्बटादौ वा, 'गोचराग्रगत' इति गोरिव चरणं गोचरः) उत्तमाधममध्यमकुलेष्वरक्तद्विष्टस्य भिक्षाटनम् अग्रः-प्रधानोऽभ्याहृताधाकर्मादि- Ch
GP !
૫
૬
લ
૫
ક
Aa * * *