________________
આ દશર્વકાલિકસૂલ ભાગ-૩ હુ કહુ અધ્ય. ૫.૧ સુત્ર-૧ . ભેદો થાય. એ ૧૦ ભેદો જ્ઞાનથી થયા. એમ દર્શન અને ચારિત્રાથી ૧૦, ૧૦ ભેદો . ન થાય. આમ કુલ ૩૦ ભેદ થાય. આ ૩૦ ભેદ હનનકોટીથી મળ્યા. એમ નવેનવ
કોટીથી ૩૦ ભેદ મળે, એટલે ૩૦ x ૯ = ૨૭૦ ભેદ મળે. એમ બધામાં સ્વયં વિચારી લેવું.)
નામનિષ્પન્ન નિક્ષેપ કહેવાઈ ગયો. ___साम्प्रतं सूत्रालापकनिष्पन्नस्यावसर इत्यादिचर्चः पूर्ववत्तावद्यावत्सूत्रानुगमेऽ
स्खलितादिगुणोपेतं सूत्रमुच्चारणीयं, तच्चेदम्| संपत्ते भिक्खकालंमि, असंभंतो अमुच्छिओ ।
इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ॥१॥
હવે સૂકાલાપકનિષ્પન્ન નિક્ષેપનો અવસર છે... વગેરે ચર્ચા પૂર્વની જેમ ત્યાં સુધી જાણવી કે છેક સૂત્રાનુગમ આવે અને એમાં અસ્મલિતાદિગુણોથી યુક્ત સૂકી ઉચ્ચારવાનું
૫
3.
વE
નિ તે સૂત્ર આ છે.
ગાથા-૧ ભિક્ષાકાળ આવે એટલે અસંભ્રાન્ત અને અમૂચ્છિત સાધુ આ ક્રમયોગથી | | ભોજન-પાણીની ગવેષણા કરે. | अस्य व्याख्या-'संप्राप्ते' शोभनेन प्रकारेण स्वाध्यायकरणादिना प्राप्ते ज न 'भिक्षाकाले' भिक्षासमये , अनेनासं प्राप्ते भक्तपानैषणाप्रतिषेधमाह, न शा अलाभाशाखण्डनाभ्यां दृष्टादृष्टविरोधादिति, 'असंभ्रान्तः' अनाकुलो यथावदुपयोगादि शा| स कृत्वा, नान्यथेत्यर्थः, 'अमूच्छितः' पिण्डे शब्दादिषु वा अगृद्धो, विहितानुष्ठान- स ना मितिकृत्वा, न तु पिण्डादावेवासक्त इति, 'अनेन'. वक्ष्यमाणलक्षणेन 'क्रमयोगेन' ना | परिपाटीव्यापारेण 'भक्तपानं' यतियोग्यमोदनारनालादि 'गवेषयेद्' अन्वेषयेदिति य
સૂત્રાર્થ: III * ટીકાર્થ : ભિક્ષાનો સમય સંપ્રાપ્ત થાય ત્યારે એટલે કે ભિક્ષાકાળ સારી રીતે પ્રાપ્ત * થાય ત્યારે અર્થાત્ સ્વાધ્યાય કરવા વગેરે દ્વારા જયારે ભિક્ષાનો કાળ થાય ત્યારે ગોચરી * * જવાનું છે. છે આ સંપ્રાપ્ત વિશેષણ દ્વારા અસંપ્રાપ્તકાળમાં ભક્ત-પાનની એષણાનો પ્રતિષેધ કહી S
=