________________
આ દશવૈકાલિકસૂર ભાગ-૩ અગિક હુકઅધ્ય. ૫.૧ નિયુક્તિ - ૨૪૩,૨૪૪ म इहैव रागादियोजनया कोटीसंख्यामाह* नव चेवट्ठारसगा सत्तावीसा तहेव चउपन्ना । नउई दो चेव सया सत्तरिआ हुंति कोडीणं * * રજા
रागाई मिच्छाई रागाई समणधम्म नाणाई । नव नव सत्तावीसा नव नउईए य गुणगारा* |ર૪૪.
આ નવકોટીમાં જ રાગાદિની યોજના કરવાદ્વારા જે કોટીસંખ્યા બને, એ હવે ન - બતાવે છે.
નિ. ૨૪૩-૨૪૪ ગાથાર્થ ટીકાર્યવતુ | नव चैव कोट्यः तथाऽष्टादशकं कोटीनां तथा सप्तविंशतिः कोटीनां तथैव चतुष्पञ्चाशत्कोटीनां तथा नवतिः कोटीनां द्वे एव च शते सप्तत्यधिके कोटीनामिति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसंप्रदायादवसेयः, स चायम्-णव कोडीओ दोहि | " रागद्दोसेहिं गुणियाओ अट्ठारस हवंति, ताओ चेव नव तिहिं मिच्छत्ता(ण)णाणअविरतीहिं। | गुणिताओ सत्तावीसं हवंति, सत्तावीसा रागदोसेहिं गुणिया चउप्पन्ना हवंति, ताओ चेव |
णव दसविहेण समणधम्मेण गुणिआओ विसुद्धाओ णउती भवंति, सा णउती तिहिं नाणदंसणचरित्तेहिं गुणिया दो सया सत्तरा भवंतीति गाथार्थः ॥ उक्तो नामनिष्पन्नो
નિક્ષેપ:,
ટીકાર્થ : ૯ કોટી, ૧૮, ૨૭, ૫૪, તથા ૯૦, ૨૭૦ આમ કોટી થાય. આનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જાણવો. તે વૃદ્ધસંપ્રદાય આ છે.
ઉપરની નવકોટીઓને રાગ અને દ્વેષ એમ બે સાથે ગુણો એટલે ૧૮ કોટી થાય.. [તે જ નવ કોટીને મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એ ત્રણ સાથે ગુણો એટલે ૨૭ કોટી
થાય. તે ૨૭ કોટીને રાગ-દ્વેષ સાથે ગુણો તો ૨૭ x ૨ = ૫૪ કોટી થાય. તે જ નવકોટી), " દસશ્રમણધર્મ સાથે ગુણો તો ૯ x ૧૦ = ૯૦ વિશુદ્ધકોટી થાય. તે જ ૯૦ કોટી જ્ઞાન* દર્શન-ચારિત્ર સાથે ગુણો તો ૨૭૦ કોટી થાય.
| (ક્ષમાયુક્ત, જ્ઞાનયુક્ત હું હનન કરીશ નહિ... એમ ક્ષમાદિ ૧૦ ધર્મો દ્વારા જ ( ૧૦ ભેદ થાય. એ ૧૦ ભેદો જ્ઞાનથી થયા. એમ દર્શન અને ચારિત્રાથી ૧૦, ૧૦ (S