________________
स्त
न
ટીકાર્થ : કોટી એજ કોટીકરણ કહેવાય. તે બે પ્રકારે છે. ઉદ્ગમકોટી, વિશોધિકોટી. ન ì તેમાં ષટ્ક હનનાદિથી બનેલ આધાકર્માદિ એ ઉદ્ગમકોટી છે. જ્યારે વિશોધિકોટી મો ૬ ક્રીતત્રિકથી બનેલી છે, તે ઓઘૌદેશિકવગેરે ભેદથી અનેકપ્રકારે છે.
S
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-3
અધ્ય. ૫.૧ ભા. ૬૨, નિ. ૨૪૨
ભાષ્ય ૬૨ ગાથાર્થ : કોટીકણ બે પ્રકારે છે. ઉદ્ગમકોટી અને ઉત્પાદનકોટી. ઉદ્ગમકોટી ષટ્ક છે. વિશોષિકોટી અનેકપ્રકારની છે.
±..
‘જોટીન'મિત્તિ જોડ્યેવ જોટીરાં, ોટી( રળ) દ્વિવિધય્-દ્રમોટી * विशोधिकोटी च, उद्गमकोटी षट्कं हननादिनिष्पन्नमाधाकर्मादि, विशोधिकोटीक्रीतत्रितयनिष्पन्ना अनेकथा ओघौद्देशिकादिभेदेनेति गाथार्थः ॥
षट्कोट्याह
कम्मुद्देसिअचरिमतिग पूइयं मीसचरिमपाहुडिआ । अज्झोयर अविसोही विसोहिकोडी મને તેમા ।।૨૪।।
ષટ્કોટી તરીકે શું શું આવે એ બતાવે છે.
નિ. ૨૪૨ ગાથાર્થ : ટીકાર્થથી સ્પષ્ટ થશે.
कर्म- संपूर्णमेव औद्देशिकचरमत्रितयं कर्णौद्देशिकस्य पाखण्ड श्रमणनिर्ग्रन्थजि विषयं, पूति- भक्तपानपूत्येव मिश्रग्रहणात्पाखण्डश्रमग्निर्ग्रन्थमिश्रजातं चरम - जि प्राभृतिका बादरेत्यर्थः, अध्यवपूरक इत्यविशोधिरित्येतत्षट्कं । विशोधिकोटी भवति न शेषा- ओघौद्देशिकादिभेदभिन्नाऽनेकविधेति गाथार्थः ॥
न
शा
शा
F ટીકાર્થ : (૧) કર્મ આધાકર્મ બધું જ + (૨) કર્મોદેશિકના છેલ્લા ત્રણ ભેદ. F TM પાખંડી સંબંધી, શ્રમણ સંબંધી, નિગ્રન્થસંબંધી, (૩) ભક્તપાનપૂતિ જ + (૪) T મિશ્રશબ્દના ગ્રહણથી પાખંડીમિશ્ર, શ્રમણમિશ્ર, નિગ્રન્થમિશ્ર + (૫) ચરમપ્રાકૃતિકા 7 એટલે કે બાદરપ્રાકૃતિકા (૬) અધ્યવપૂરક
य
આ અવિશોધિકોટી છે. આ છ થયા.
–
(અહીં ગાથામાં પૂતિશબ્દ છે, તેમાં ભક્તપાનપૂતિ જ લેવી. ઉપકરણપૂતિ નહિ. તથા હનનત્રિક + પાચનત્રિક એમ છ કોટી પણ થાય. જ્યારે ઉપર બતાવ્યા પ્રમાણે છ દોષો એ પણ છ કોટી થાય. મિશ્રજાત મિશ્ર = મિશ્રતરીકે થયેલ ભોજનાદિ.)
બાકીની બધી કોટી વિશોષિકોટી છે. તે ઓઘૌદ્દેશિકાદિભેદોથી અનેકપ્રકારે છે.
त
૮