________________
૫
r
,
બ
>
A
હર દશવૈકાલિકસૂર ભાગ-૩ ઈડુિં છુઅધ્ય. ૫.૧ નિ. ૨૪૧ - ભા. દરેક हैं तथा जन्तं वा पचन्तं वा क्रीणन्तं वा न समनुजानात्यन्यमिति नव । एतदेवाह" कारणानुमतिभ्यां नवेति गाथार्थः ॥ & ટીકાર્થ : ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા આ બધા ભેદોથી જુદા જુદા પ્રકારની # પિડૅષણા સંક્ષેપથી નવ કોટિમાં જ સમાવેશ પામી જાય છે.
તે નવ કોટિ આ છે સ્વયં (૧) હણે નહિ (૨) પકાવે નહિ (૩) ખરીદે નહિ. તથા || . બીજાવડે (૪) હણાવે નહિ (૫) પકાવડાવે નહિ (૬) ખરીદાવે નહિ. તથા બીજો કોઈ (૭) કે હણતો હોય (૮) પકાવતો હોય (૯) ખરીદતો હોય તો એને અનુમતિ આપે નહિ. - આ જ વાત કરે છે કે કરાવવા અને અનુમતિ દ્વારા નવ થાય. (કરવાના ત્રણભેદ તો આપેલા જ છે.)
___ सा नवा दुह कीरइ उग्गमकोडी विसोहिकोडी अ । छसु पढमा ओयरइ कीयतियम्मी વિમોરી ૩ Rાર૪ar
નિ. ૨૪૧ ગાથાર્થ : તે નવ પ્રકારે રહેલી પિંડેષણા બે પ્રકારે કરાય છે. (૧) | ઉદ્ગમકોટી (૨) વિશોધિકોટી, છમાં પહેલી અવતરે અને ક્રીતરિકમાં બીજી.
सा नवधा स्थिता पिण्डैषणा द्विविधा क्रियते-उद्गमकोटी विशोधिकोटी च, तत्र षट् सु हननघातनानुमोदनपचनपाचनानुमोदनेषु प्रथमा-उद्गमकोटी जि अविशोधिकोट्यवतरति, क्रीतत्रितये क्रयणक्रापणानुमतिरूपे विशोधिस्तु-विशोधिकोटी जि * દિતીતિ થાઃ |
. ટીકાર્થ : ઉપર નવપ્રકારે દર્શાવેલી પિંડેષણા બે પ્રકારે વહેંચી શકાય. (૧) ઉદ્ગમકોટી (૨) વિશોધિકોટી. તેમાં હનન-ઘાતન-અનુમોદન તથા પચન-પાચનFી અનુમોદન આ છ કોટીમાં પહેલી ઉદ્ગમ કોટી આવે. એ અવિશોધિકોટી છે. જયારે ના થી ખરીદવું-ખરીદાવવું-ખરીદીની અનુમતિ રૂપ ક્રિતિત્રિકમાં બીજી વિશોધિકોટી અવતરે છે. ય
एतदेव व्याचिख्यासुराह भाष्यकार:
कोडीकरणं दुविहं उग्गमकोडी विसोहिकोडी अ । उग्गमकोडी छक्कं विसोहिकोडी I મળે વિહાં દ્િરામાણમાં
આ જ વાતનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ભાષ્યકાર કહે છે કે
ક
E
F