________________
स्त
ત
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ સૂત્ર-૨૪-૨૫
શબ્દોને બદલે પરિવૃદ્ધ વગેરે શબ્દો બોલવા. જેથી સ્થૂલાદિ શબ્દો બોલવાથી થનારા નુકસાનો અટકે.)
ચિ
तव गाओ दुज्झाओ, दम्मा गोरहगत्ति अ । वाहिमा रहजोगित्ति, नेवं भासिज्ज पन्नवं ॥२४॥
ગા.૨૪ તે જ પ્રમાણે ગાયો દોહ્ય છે. ગોરથકો દમ્ય છે. વાહ્ય છે, રથયોગ્ય છે...
પ્રજ્ઞાવાન
આ પ્રમાણે ન બોલે.
‘તદેવ 'ત્તિ સૂત્રં, તથૈવ માવો ‘વોહ્યા’ વોહાાં વોહસમય આમાં વર્તત નૃત્યર્થ:, ‘મ્યા’ दमनीया गोरथका इति च, गोरथकाः कल्होडा:, तथा वाह्याः सामान्येन ये क्वचित्तानाश्रित्य रथयोग्याश्चैत इति नैवं भाषेत प्रज्ञावान् साधुः, अधिकरणलाघवादिदोषादिति
સૂત્રાર્થઃ ॥૨૪॥
ટીકાર્થ : પ્રજ્ઞાવાન સાધુ એમ ન બોલે કે “આ ગાયો દોહનમાટે યોગ્ય છે એટલે કે ગાયોને દોહવાનો સમય વર્તે છે એમ ન બોલે. તથા ગોરથક
=
जि
કલ્પોડાઓ દમનકરવાયોગ્ય છે. એમ ન બોલે. એમ કલ્હોડાઓ વહન કરવા યોગ્ય છે, એમ ન બોલે. તથા જે વહનકરવાયોગ્ય છે, તેમને આશ્રયીને એમ ન બોલે કે ‘આ રથયોગ્ય TM છે.’ અહીં વહન કરવા એ સામાન્યથી સમજવું. એટલે કે માણસ એના ઉપર બેસીને પણ શા એને વહન કરી શકે. (જ્યારે એવા વાહ્ય જીવો માટે ‘રથયોગ્ય' તરીકેની ભાષા એ શા મૈં વિશેષથી વાઘતાને જણાવનારી છે...)
न
स
ना
य
E
प्रयोजन तु क्वचिदेवं भाषेतेत्याह
जुवं वित्तिणं बूआ, धेणुं रसदयत्ति अ । रहस्से महल्लए वावि, वए संवहणित्ति अ ॥ २५॥
૨૫૨
ત
પ્રશ્ન : આવું કેમ ન બોલવું ?
ना
ઉત્તર ઃ સાધુના આવા શબ્દો સાંભળી ગોવાળ ગાયોને દોહવા લાગે, ગોરથકોનું હૈં દમન કરે, રથમાં જોડે... તો આ બધી હિંસા ઉત્પન્ન થાય. વળી આવી બધી વાતો બોલનાર સાધુની અને શાસનની લોકમાં લઘુતા થાય.