SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ स्त ત દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ અધ્ય. ૭ સૂત્ર-૨૪-૨૫ શબ્દોને બદલે પરિવૃદ્ધ વગેરે શબ્દો બોલવા. જેથી સ્થૂલાદિ શબ્દો બોલવાથી થનારા નુકસાનો અટકે.) ચિ तव गाओ दुज्झाओ, दम्मा गोरहगत्ति अ । वाहिमा रहजोगित्ति, नेवं भासिज्ज पन्नवं ॥२४॥ ગા.૨૪ તે જ પ્રમાણે ગાયો દોહ્ય છે. ગોરથકો દમ્ય છે. વાહ્ય છે, રથયોગ્ય છે... પ્રજ્ઞાવાન આ પ્રમાણે ન બોલે. ‘તદેવ 'ત્તિ સૂત્રં, તથૈવ માવો ‘વોહ્યા’ વોહાાં વોહસમય આમાં વર્તત નૃત્યર્થ:, ‘મ્યા’ दमनीया गोरथका इति च, गोरथकाः कल्होडा:, तथा वाह्याः सामान्येन ये क्वचित्तानाश्रित्य रथयोग्याश्चैत इति नैवं भाषेत प्रज्ञावान् साधुः, अधिकरणलाघवादिदोषादिति સૂત્રાર્થઃ ॥૨૪॥ ટીકાર્થ : પ્રજ્ઞાવાન સાધુ એમ ન બોલે કે “આ ગાયો દોહનમાટે યોગ્ય છે એટલે કે ગાયોને દોહવાનો સમય વર્તે છે એમ ન બોલે. તથા ગોરથક = जि કલ્પોડાઓ દમનકરવાયોગ્ય છે. એમ ન બોલે. એમ કલ્હોડાઓ વહન કરવા યોગ્ય છે, એમ ન બોલે. તથા જે વહનકરવાયોગ્ય છે, તેમને આશ્રયીને એમ ન બોલે કે ‘આ રથયોગ્ય TM છે.’ અહીં વહન કરવા એ સામાન્યથી સમજવું. એટલે કે માણસ એના ઉપર બેસીને પણ શા એને વહન કરી શકે. (જ્યારે એવા વાહ્ય જીવો માટે ‘રથયોગ્ય' તરીકેની ભાષા એ શા મૈં વિશેષથી વાઘતાને જણાવનારી છે...) न स ना य E प्रयोजन तु क्वचिदेवं भाषेतेत्याह जुवं वित्तिणं बूआ, धेणुं रसदयत्ति अ । रहस्से महल्लए वावि, वए संवहणित्ति अ ॥ २५॥ ૨૫૨ ત પ્રશ્ન : આવું કેમ ન બોલવું ? ना ઉત્તર ઃ સાધુના આવા શબ્દો સાંભળી ગોવાળ ગાયોને દોહવા લાગે, ગોરથકોનું હૈં દમન કરે, રથમાં જોડે... તો આ બધી હિંસા ઉત્પન્ન થાય. વળી આવી બધી વાતો બોલનાર સાધુની અને શાસનની લોકમાં લઘુતા થાય.
SR No.005765
Book TitleDashvaikalik Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2009
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_dashvaikalik
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy