________________
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
‘અધ્ય. ૭ સૂત્ર-૨૩ જોઈએ' તો સ્પષ્ટવાત છે કે દોષ લાગવાનો જ. એ ચોરાદિને અપ્રીતિ થવાની જ.
હવે ધારોકે તે પશુ, માણસાદિના માલિકનો નિર્ણય હોય કે “આ પશુ વગેરેને અત્યારે મારવો નથી” પરંતુ સાધુ બોલે કે “આ તગડો છે કે વધ્ય છે” તો એના માલિકને એમ થાય કે “સાધુ કહે છે એ પ્રમાણે તો આ પશુ વગેરેને મારીનાંખવો જોઈએ” આમ તે પશુ વગેરેના અવિનાશમાં આશંકા થાય. અર્થાત્ પશ્વાદિની હિંસા ન થવાની હતી, એ વાત હવે શંકાવાળી બને. માલિકાદિ એનો વિનાશ કરી પણ દે એવી પરિસ્થિતિ
ન ઉભી થાય.
(તવ્યાપત્ત્વાશા શબ્દના બીજાપણ અર્થો સંભવી શકે છે. સાધુ આવા શબ્દો ૬ બોલે એટલે લોકોને સાધુને વિશે જીવની અવ્યાપત્તિ અહિંસા સંબંધી આશંકા ઉભી ઉ સ્તું થાય. અર્થાત્ “આ સાધુ આ રીતે બોલે છે, એમાં તો સાધુ એ જીવની હિંસાને ઈચ્છતો સ્તુ લાગે છે. તો પછી સાધુ જીવની હિંસા ન કરે ન ઈચ્છે... એ વાત શું ખોટી હશે ?...”)
ส
कारणे पुनरुत्पन्न एवं वदेदित्याह
परिवूढत्तिणं बूआ, बूआ उवचिअत्ति अ । संजाए पीणिए वावि, મહાજાત્તિ માનવે ારરૂા
य
न
જો કોઈ કારણ ઉત્પન્ન થાય તો આ પ્રમાણે બોલવું કે
નિ
ગા.૨૩ ‘પરિવૃદ્ધ', એમ બોલવું કે ‘ઉપચિત’ એમ બોલવું. ‘સંજાત, પ્રીણિત, નિ મહાકાય' એમ બોલવું.
न
મ
શા 'परिवूढ 'त्ति सूत्रं, परिवृद्ध इत्येनं-स्थूलं मनुष्यादिं ब्रूयात्, तथा ब्रूयादुपचित इति शा संजात: प्रीणितश्चापि महाकाय इति चालपेत् परिवृद्धं, पलोपचितं परिहरेदित्या- स નાનાવિતિ સૂત્રાર્થ: ૫રરૂ ॥
F,
ना
ટીકાર્થ : સ્કૂલમનુષ્યાદિમાટે એમ બોલવું કે “પરિવૃદ્ધ...” તથા ઉપચિત, સંજાત, મૈં પ્રીણિત, મહાકાય આ બધા શબ્દો એ પરિવૃદ્ધને માટે વાપરી શકાય. જેમકે * “પલોપચિતને પરિહરવો' વગેરે વાક્યોમાં આ રીતે ઉપચિતવગેરે શબ્દોનો પ્રયોગ થાય * છે. (જેમ આપણે રોટલી માટે સાંકેતિક શબ્દ વાપરીએ, કે જેથી રોટલી શબ્દ બોલવાથી * * થનારા નુકસાનો અટકે. એમ અહીં પણ “પેલો જે જાડો માણસ ઉભો છે, એ ને ન પૂછતા * એ બીજાને પુછવું, વગેરે વગેરે બોલવાનો અવસર આવે ત્યારે સ્થૂલ, પ્રમેદુર વગેરે
૨૫૧
त
唐