________________
न
S
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
જ એ રીતે ઉચ્ચાર કરે છે.”
અધ્ય. ૭ સૂત્ર-૨૨
અથવા એવું બને કે જો સાધુ જાતિનો ઉલ્લેખ કરીને બોલાવે, તો ગોવાળાદિ પૂછે કે “કેમ તમે ગાય કે બળદનો ઉલ્લેખ કરવાનો બદલે ગોજાતિનો ઉલ્લેખ કર્યો તો આ સાધુ એને સાધુસામાચારી કહે કે “એ પ્રાણી ગાય કે બળદ તરીકે જાણ્યા વિના જ એ રીતે એને માટે શબ્દ ન વપરાય, કૃષાદોષ લાગે...” આ રીતે કહે એટલે ગોવાળાદિને જૈનધર્મ પ્રત્યે બહુમાન ઉત્પન્ન થાય, આમ લાભ થાય.
એટલે ગાથામાં દર્શાવેલી બાબત બરાબર આચરવી.
જિન
तव माणुसं पसुं, पक्खि वावि सरीसवं । थूले पमेइले वज्झे, पायमित्ति ગ નો વઘુ ॥ ૨૨૫
ગા.૨૨ તે જ પ્રમાણે મનુષ્યને, પશુને, પક્ષીને કે સરિસૃપને “સ્થૂલ, પ્રમેદુર, વધ્ય, તે પાક્ય” એ પ્રમાણે ન કહેવો.
મ
મ
ส
‘તહેવ‘ત્તિ સૂત્ર, ‘તથૈવ' યથોń પ્રાક્ ‘મનુષ્યમ્’ માર્યાંવિાં ‘પશુમ્’ અનાવિ ‘पक्षिणं वापि’ हंसादिकं 'सरीसृपम्' अजगरादिकं 'स्थूल: ' अत्यन्तमांसलोऽयं मनुष्यादिः तथा 'प्रमेदुर:' प्रकर्षेण मेदःसंपन्नः तथा 'वध्यो' व्यापादनीयः पाक्य इति च नो वदेत्, जि 'पाक्यः' पाकप्रायोग्यः, कालप्राप्त इत्यन्ये, 'नो वदेत्' न ब्रूयात् तदप्रीतितदव्यापत्त्या- जि - શાોિષપ્રસાવિત્તિ સૂત્રાર્થઃ ॥ ૨૨ ૫
મૈં
शा
પ્રશ્ન : આવું બોલવામાં દોષ શું ?
ઉત્તર ઃ તેને અપ્રીતિ, તદવ્યાપત્તિ આશંકા વગેરે દોષો લાગી શકે. (મનુષ્યને ‘અતિમાંસલ' કહો એટલે એને અપ્રીતિ થાય જ. એમ વધ્ય વગેરે કહેવામાં પણ અપ્રીતિ થાય. સાધુ કોઈ ચોરાદિને માટે કહે કે ‘આને તો મારી જ નાંખવો
૨૫૦
日
शा
ટીકાર્થ : આર્ય વગેરે મનુષ્ય, બકરો વગેરે પશુ, હંસ વગેરે પક્ષી, અજગર વગેરે F સરિસૃપ... આ બધા જીવોને ઉદ્દેશીને એવું ન બોલવું કે “આ મનુષ્યાદિ અત્યંતમાંસલ |F ના = માંસપુષ્ટ છે.” “પ્રકર્ષથી ચરબીવાળો છે” “મારવાયોગ્ય છે” “પકાવવાયોગ્ય છે.”
य
પાક્ય એટલે પકાવવા માટે યોગ્ય એમ અર્થ થાય. બીજાઓ વળી એમ કહે છે કે ય પાક્ય એટલે કાલપ્રાપ્ત. (જેનો પકાવવાદિનો કાળ આવી ગયો છે... તે.)