________________
न
स्त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ સૂત્ર-૧૧
અહીં બીજાઓ થોવ થોવું એ પાઠ દર્શાવે છે. તેનો અર્થ આ પ્રમાણે કે નિઃશંકિત પદાર્થમાટે પરિમિત વાણીથી નિર્દેશ કરવો.
जओ
तव फरुसा भासा, गुरुभूओवघाइणी । सच्चावि सा न वत्तव्वा, पावस आगमो ॥११॥
ગા.૧૧ તે જ પ્રમાણે (જે) ગુરુભૂતોપઘાતિની કર્કશભાષા, સાચી પણ તે ન બોલવી, જેનાથી પાપનો આગમ થાય.
‘તહેવ‘ત્તિ સૂત્રં, તથૈવ ‘પરુષા ભાષા’ નિષ્ઠા ભાવસ્ત્રહરહિતા ‘ગુરુભૂતોપયાતિની’ महाभूतोपघातवती, यथा कश्चित्कस्यचित् कुलपुत्रत्वेन प्रतीतस्तदा तं दासमित्यभिदधतः, सर्वथा सत्यापि सा बाह्यार्थातथाभावमङ्गीकृत्य न वक्तव्या, 'यतो' यस्या भाषायाः सकाशात् 'पापस्यागमः' अकुशलबन्धो भवतीति सूत्रार्थः ॥ ११ ॥
न
માણસ ખરેખર તો કુલપુત્ર જ છે” તે વ્યક્તિ બાહ્યાર્થની અકુલપુત્રતાને આગળ કરી દાસ કહે તો એને પાપકર્મનો બંધ થાય જ, એટલે જ એ ભાષા ઉપરમુજબ સત્યા હોય તો પણ ન બોલવી. સીધી વાત છે કે કુલપુત્ર દાસતરીકે કામ કરતો હોય તો પણ આ ભાષા એને દુ:ખી કરે. આ પંક્તિનો ભાવાર્થ શાંતચિત્તે વિચારવો.)
૨૪૧
G
→ F
તા
ટીકાર્થ : પરુષ એટલે નિષ્ઠુર, ભાવસ્નેહ = લાગણી રહિત (બહારથી સ્નેહ દેખાડે, અંદર વૈર હોય,. તે દ્રવ્યસ્નેહ)
ગુરુભૂતોપઘાતિની એટલે મોટાજીવોની હિંસાવાળી (અથવા જીવોની મોટીહિંસાવાળી)
=
જેમકે કોઈક માણસ કોઈકને કુલપુત્ર તરીકે પ્રતીત છે – જણાયેલો છે, તેને તે “આ जि દાસ છે” એમ બોલે, તે.
न
મૈં
આ ભાષા બાહ્યઅર્ધનાં અતથાભાવને આશ્રયીને સર્વથા સત્યા પણ હોય, તો પણ શ તે ન બોલવી, કે જે ભાષાદ્વારા પાપનો આગમ એટલે અકુશલકર્મોનો બંધ થાય. (એ
મ
માણસ ખરેખર કુલપુત્ર છે, કુળવાન છે. પણ કર્મવશ અત્યારે દાસ તરીકે કામ કરે છે. F ન લોકોમાં દાસ તરીકે પ્રસિદ્ધ છે. એટલે અહીં બાહ્યઅર્થનો અતથાભાવ અકુલપુત્રત્વ ના ય છે. અર્થાત્ જે રીતનો બાહ્યદેખાવ છે, બાહ્યપરિસ્થિતિ છે, એ પ્રમાણે તો એમાં ય કુલપુત્રતા નથી જ, એ દાસ જ છે. એટલે બાહ્યાર્થના અતથાભાવને લીધે આ માણસને “દાસ” કહો તો એ ભાષા એ રીતે સર્વથા સત્યા છે. પણ છતાં જે એમ જાણે છે કે “આ
H.. પ