________________
a
૩
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. છ સૂચ-૯-૧૦ આ નહિ જાણેલી વસ્તુના ભાષણનો પ્રતિષેધ કર્યો.
-
I.
.
11.
|
તથાअईअंमि अकालंमि, पच्चुप्पण्णमणागए । जत्थ संका भवे तं तु, एवमेअं ત્તિ નો વU 3
ગા.૯ અતીતકાળમાં, વર્તમાનમાં કે ભવિષ્યમાં જે અર્થમાં શંકા હોય, તેને “આ ' આ પ્રમાણે છે” એમ ન બોલે.
'अईयम्मि'त्ति सूत्रं, अतीते च काले प्रत्युत्पन्नेऽनागते यत्रार्थे शङ्का भवेदिति । तमप्यर्थमाश्रित्यैवमेतदिति न ब्रूयादिति सूत्रार्थः, अयमपि विशेषतः शङ्कितभाषणप्रतिषेधः 1 . ૨
ટીકાર્થ : ભૂત, વર્તમાન કે ભાવિ જે કાલસંબંધી પદાર્થમાં શંકા હોય (કે આ અર્થ આમ હતો કે નહિ ? આ અર્થ આમ છે કે નહિ? આ અર્થ આમ થશે કે નહિ ?) તો - તે અર્થને આશ્રયીને પણ “આ આમ છે” એમ ન બોલવું.
આ પણ શંકિતભાષણનો વિશેષથી પ્રતિષેધ કર્યો. (સામાન્યથી તો પ્રતિષેધ પૂર્વે ૭મી ગાથામાં સિવિનં િસંક્ષિા દ્વારા કહી જ દીધો છે.)
તથાअईयंमि अकालंमि, पच्चुप्पण्णमणागए। निस्संकिअं भवे जंतु, एवमेअं સુનિ િ ૨૦૫
ગા.૧૦ અતીતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં છે નિઃશંકિત હોય, “આ આમ ના છે” એમ નિર્દેશ કરવો
'अईयंमित्ति सूत्रं, अतीते च काले प्रत्युत्पन्नेऽनागते निःशङ्कितं भवेत्, यदर्थजातं | तुशब्दादनवद्यं, तदेवमेतदिति निर्दिशेत्, अन्ये पठन्ति- स्तोकस्तोक'मिति, तत्र परिमितया : વીવ નિિિતિ સૂત્રાર્થ: ૨૦
: ત્રણે કાળ સંબંધમાં જે પદાર્થ નિઃશંકિત હોય અને તુ શબ્દથી સમજી લેવું છે કે જે પદાર્થ અનવદ્ય હોય, તે પદાર્થને આશ્રયીને “આ આમ છે કે હતું કે થશે”) એમ Sછે નિર્દેશ કરાય.
?
પ
હું
ક
૯
%
S