________________
* *
*
*
A c
આ દશવૈકાલિકસૂર ભાગ-૩ હરિ હરિ અદય. ૭ સૂત્ર-૮ રે) થયો ન હોય ત્યારે “આ પુરુષ છે' એ ભાષા. તથા ભૂતઅર્થમાં શંકાવાળી પણ આ પ્રમાણે છે તે જ કે બળદ, કે બળદની સ્ત્રી = ગાય વગેરેનો એ ભૂતકાળમાં નિશ્ચય થયો ન હોય, ' છતાં “ત્યારે અમારાવડે અહીં ગાય જોવાયેલી” એ ભાષા. " આમ જે કોઈપણ આવા પ્રકારની શંકાવાળી ભાષા છે, ધીરપુરુષ તેને પણ વર્લ્ડ. (જે " સર્વથા ખોટી તરીકે જાણી જ છે, એ તો ન જ બોલે... પણ શંકાવાળી પણ ન બોલે.) * T પ્રશ્ન : શા માટે આ ભાષા ન બોલવી ? 1 ઉત્તર : તેનો તથાભાવનો નિશ્ચય નથી. એટલે કે સામેની વ્યક્તિનો સ્ત્રીત્યાદિનો ન - નિશ્ચય નથી અને તેથી “આ સ્ત્રી છે' ઈત્યાદિ ભાષામાં વ્યભિચાર = વિરોધ = " વિપરીતતા સંભવે છે. તેના કારણે એ ભાષા મૃષા બની જાય છે. એટલે આવી ભાષા | ન બોલાય.
વળી “અમે આવતીકાલે જઈશું જ” વગેરે બોલીએ અને પછી વિપ્ન આવી પડવાથી | ગમનાદિ ન થાય તો ગૃહસ્થોની મધ્યમાં સાધુની લઘુતા, નિંદા, મશ્કરી વગેરે થવાનો - a[ સંભવ રહે. ન એટલે બધું જ અવસર પ્રમાણે બોલવું.
વિવેअईअंमि अ कालंमि, पच्चुप्पण्णमणागए । जमटुं तु न जाणिज्जा, एवमेअंति नो वए ॥८॥ વળી,
ગા.૮ અતીતકાલમાં, વર્તમાન કે અનાગતમાં જે અર્થને જાણે, તેને “આ આમ છે” એમ ન કહે: य 'अईयंमित्ति सूत्रं, अतीते च काले तथा 'प्रत्युत्पन्ने' वर्तमानेऽनागते च यमर्थं तु न |जानीयात् सम्यगेवमयमिति, तमङ्गीकृत्य एवमेतदिति न बूयादिति सूत्रार्थः, अयमज्ञातभाषणप्रतिषेधः ॥८॥
ટીકાર્થ : ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં જે જે અર્થ છે, તેને સાધુ જો સારી છે ય રીતે જાણતો ન હોય તો એ પદાર્થમાટે આવું ન બોલે કે “આ આપ્રમાણે હતું “કે” આ છે આ પ્રમાણે છે” કે “આ આપ્રમાણે થશે”.
B.
45
=
=
=
=
=