________________
. દશવૈકાલિકસૂર ભાગ-૩ હ રિ અધ્ય. છ સૂચ-૩-૪ ;
જેવા પ્રકારની ભાષા અવાચ્ય છે, તેવા પ્રકારની ભાષા કહેવાઈ ગઈ. ( હવે જેવા પ્રકારની ભાષા વાચ્ય છે, તેવા પ્રકારની ભાષા બતાવે છે. 1 ગા.૩ અનવદ્ય, અકર્કશ, અસંદિગ્ધ એવી અસત્યામૃષા અને સત્યાભાષા પ્રજ્ઞાવાન IT વિચારીને બોલે.
___'असच्चमोसंति सूत्रम् , 'असत्यामुषाम्' उक्तलक्षणां 'सत्यां च' उक्तलक्षणामेव, - इयं च सावद्यापि कर्कशापि भवत्यत आह-'असावद्याम्' अपापाम् 'अकर्कशाम्न मी अतिशायोक्त्या ह्यमत्सरपूर्वां 'संप्रेक्ष्य' स्वपरोपकारिणीति बुद्ध्याऽऽलोच्य 'असंदिग्धां' मो । स्पष्टामक्षेपेण प्रतिपत्तिहेतुं 'गिरं' वाचं 'भाषेत' ब्रूयात् 'प्रज्ञावान्' बुद्धिमान् साधुरिति સૂત્રાર્થ છે રૂ II
ટીકાર્થ : અસત્યામૃષા અને સત્યા ભાષા બોલવાની છે. પણ આ ભાષા સાવદ્ય પણ અને કર્કશ પણ હોઈ શકે છે એટલે કહે છે કે એ અસાવદ્ય = પાપરહિત હોય, તથા અતિશયોક્તિ દ્વારા જે ઈર્ષાપૂર્વક બોલાય તે કર્કશ. તેવી ન હોય તે અકર્કશ. (કોઈક આ તપસ્વીને બીજા તપસ્વીની ઈર્ષ્યા છે, તો એ ઈર્ષાથી અતિશયોક્તિ કરે કે “અહો ! તમે ઘોરતપસ્વી !” આ અતિશયોક્તિ દ્વારા ઈષ્યપૂર્વકની ભાષા છે... એ કર્કશ કહેવાય.) તથા આ ભાષા વિચારીને બોલવી. એટલે કે “આ મારાવડે બોલાતી ભાષા સ્વ અને પરને ઉપકારી બનશે...” એ પ્રમાણે બુદ્ધિથી વિચારીને ભાષા બોલવી તથા સ્પષ્ટભાષા ન બોલવી. એટલે કે શ્રોતાને જે ભાષા ઝડપથી બોધનું કારણ બને, તે ભાષા બોલવી. ન 7 બુદ્ધિમાન સાધુ આવી ભાષા બોલે.
साम्प्रतं सत्यासत्यामृषाप्रतिषेधार्थमाह- एअंच अट्ठमन्नं वा, जंतु नामेइ सासयं । स भासं सच्चमोसंपि, तंपि धीरो
વિવજ્ઞg | 8 | હવે સત્યા અને સત્યામૃષાના પ્રતિષેધને માટે કહે છે.
ગા.૪ આવા પ્રકારનું કે બીજું જે શાશ્વતને નમાવે, ધીર સાધુ સત્યામૃષા એવી પણ ભાષાને વર્જે.
“3 રા' ત્તિ સૂત્ર”, “ર્ત વાર્થ' મનત્તરપ્રતિષિદ્ધ સવિદેશવિષયમ્ સર્ચ | है वा' एवंजातीयं, प्राकृतशैल्या यस्तु नामयति शाश्वतं' य एव कश्चिदर्थो नामयति-अननुगुणं ,