________________
銀
स्त
त
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩
અધ્ય. ૭ સૂત્ર-૪ करोति शाश्वतं-मोक्षं तमाश्रित्य 'स' साधुः पूर्वोक्तभाषाभाषकत्वेनाधिकृतो भाषां ‘सत्यामुषामपि' पूर्वोक्ताम्, अपिशब्दात्सत्यापि या तथाभूता तामपि 'धीरो' बुद्धिमान् 'विवर्जयेत्' न ब्रूयादिति भावः । आह- सत्यामृषाभाषाया ओघत एव प्रतिषेधात्तथाविधसत्यायाश्च सावद्यत्वेन गतार्थं सूत्रमिति, उच्यते, मोक्षपीडाकरं सूक्ष्ममप्यर्थमङ्गीकृत्यान्यतरभाषाभाषणमपि न कर्तव्यमित्यतिशयप्रदर्शनपरमेतददुष्टमेवेति સૂત્રાર્થઃ ॥ ૪ ॥
ટીકાર્થ : મં ચ અદ્ન = તં = અર્થ
એવો સાવઘ, કર્કશરૂપ અર્થ, અનેં વા = અન્ય વા બીજોકોઈ અર્થ.
न
હમણાં જ જેનો નિષેધ કરાયેલો છે.
સાવધ કર્કશાદિ જેવો જ
આવા જે કોઈ અર્થો મોક્ષને પ્રતિકૂળ બનતા હોય, તેવા અર્થને આશ્રયીને પૂર્વોક્તભાષાના ભાષક તરીકે અધિકૃતસાધુ પૂર્વે જણાવેલી સત્યામૃષા ભાષાને પણ ન
બોલે.
અહીં નં તુ નામેરૂ માં ખં એ શબ્દ પ્રાકૃતશૈલિથી લખાયેલો સમજવો. બાકી ખરેખર નો લેવો. એટલે જ વસ્તુ... એમ અર્થ લઈ શકાય.
સત્યાકૃષાપિ માં જે અપિ શબ્દ છે, એનાથી આ સમજવું કે સત્ય એવી પણ જે ભાષા કર્કશ, સાવદ્યાદિઅર્થવાળી છે, તેને પણ બુદ્ધિમાન સાધુ ન બોલે.
-
=
•
IH
(ટુંકમાં મોક્ષને પ્રતિકુળ બને એવી સાવદ્ય, કર્કશાદિ ભાષા સત્યાક્રૃષા હોય કે સત્યા મૈં હોય એ બોલવી નહિ.)
शा
૨૩૬
1
,, ૫
न
પ્રશ્ન : સત્યામૃષા ભાષાનો તો સામાન્યથી જ નિષેધ કરી જ દીધો છે, અને શા |F સાવઘાદિરૂપ સત્યાભાષાનો પણ સાવદ્ય હોવાથી નિષેધ કહેવાઈ જ ગયેલો છે, એટલે F ના આ સૂત્રનો અર્થ પૂર્વે આવી જ ગયો છે. તો ફરી કહેવાની જરૂર શી ?
ना
य
ઉત્તર : મોક્ષને પીડાકરનારો અર્થ સૂક્ષ્મ હોય, સાવ નાનો હોય તો પણ તેને ય આશ્રયીને કોઈપણ પ્રકારની ભાષાનું ભાષણ પણ ન કરવું” (અસત્યાનું તો નહિ જ, પણ એ સિવાયનું પણ નહિ) આમ આ વિષયમાં અતિશય દેખાડવામાં તત્પર આ સૂત્ર * અદુષ્ટ નિર્દોષ જ છે. (અર્થાત્ આ વાત પૂર્વે આવી ગયેલી હોવા છતાં પણ એના પર ભાર મુકવામાટે ફરી નિષેધ કરેલો છે.)
साम्प्रतं मृषाभाषासंरक्षणार्थमाह
5