________________
**
| બ 4 4
દશવૈકાલિકસૂત્ર ભાગ-૩ વિનયને જ
न
शा
स
ના
-
અધ્ય. ૭ સૂત્ર-૨-૩
શુદ્ધપ્રયોગને જ દેખાડે છે.
ગા.૨ જે સત્યા અવક્તવ્ય છે. તથા જે સત્યામૃષા અને મૃષા છે. જે બુદ્ધોવડે આચીર્ણ નથી. પ્રજ્ઞાવાન તે ભાષા ન બોલે.
AE
न
' जा अ सच्चत्ति सूत्रं, या च सत्या पदार्थतत्त्वमङ्गीकृत्य 'अवक्तव्या' अनुच्चारणीया * सावद्यत्वेन, अमुत्रस्थिता पल्लीति कौशिकभाषावत्, सत्यामृषा वा यथा दश दारका નાતા કૃત્યાવિલક્ષળા, મૃષા ૨ સંપૂ॰વ, વશવ્વસ્થ વ્યવહિતઃ સંબન્ધઃ, યા ૪ ‘બુદ્ધ:’ तीर्थकरगणधरैरनाचरिता असत्यामृषा आमन्त्रण्याज्ञापन्यादिलक्षणा अविधिपूर्वकं मो स्वरादिना प्रकारेण, 'नैनां भाषेत' नेत्थंभूतां वाचं समुदाहरेत् 'प्रज्ञावान्' बुद्धिमान् સાધુિિત સૂત્રાર્થઃ ॥ ૨ ॥
S
ટીકાર્થ : જે ભાષા પદાર્થતત્ત્વની અપેક્ષાએ સાચી છે, પણ સાવદ્ય હોવાથી ઉચ્ચારવા યોગ્ય નથી. (‘હરણીયાં ડાબી બાજુ ગયા છે' એ ભાષા પદાર્થતત્ત્વની દૃષ્ટિએ સાચી હોય તો પણ જો શિકારીઓને આ વાત કહેવાય તો આ ભાષા સાવઘ બનવાથી એ ઉચ્ચારણીય
ત
નથી)
૨૩૪
તથા જે સત્યામૃષા છે. જેમકે દસ છોકરા જન્મ્યા... વગેરે લક્ષણવાળી ભાષા. તથા જે સંપૂર્ણ જ મૃષા છે. (થોડી પણ સત્યા નથી...)
= શબ્દનો વ્યવહિત ઉપન્યાસ કરવો. (મુસા શબ્દ પછી અ = = જોડવો.)
जि
તથા જે આમંત્રણી, આજ્ઞાપની વગેરે લક્ષણવાળી અસત્યામૃષા તીર્થંકરો અને ગણધરોવડે આચરાયેલી નથી...
न
शा
પ્રશ્ન : ચોથીભાષા તો આચરિત જ છે ને ?
स
ना
ઉત્તર : સ્વર વગેરે પ્રકારે અવિધિપૂર્વક આમંત્રણી વગેરે બોલવામાં આવે તો એ અનાચરિત છે. (મોટા સ્વરે બુમો પાડીને બોલે... મુહપત્તીના ઉપયોગ વિના બોલે ... આ બધી રીતે આ ચોથીભાષા બોલાય તો એ ન ચાલે.)
य
આવા પ્રકારની વાણીને બુદ્ધિમાન સાધુ ન બોલે.
यथाभूताऽवाच्या भाषा तथाभूतोक्ता, साम्प्रतं यथाभूता वाच्या तथाभूतामाहअसच्चमोसं सच्चं च, अणवज्जमकक्कसं । समुप्पेहमसंदिद्धं, गिरं भासिज्ज પન્નવં ॥ ૨ ॥
त