________________
દશવૈકાલિકસૂર ભાગ-૩ ટુકડા ૯ અધ્ય. છ નિયુક્તિ-૨૯૦-૨૯૧ : आह-यद्येवमलमनेनैव प्रयासेन, मौनं श्रेय इति, न, अज्ञस्य तत्रापि दोषाद्, आह तो
* * * *૪િ
IF
E
* वयणविभत्तिअकुसलो वओगयं बहुविहं अयाणंतो । जइवि न भासइ किंची न चेव वयगुत्तयं । પત્તો / ર૦૦ ||
પ્રશ્ન : જો દુરુવચન બોલવાથી પરલોક બગડવાનો હોય અને માટે દુષ્ટવચનાદિનું 1 જ્ઞાન મેળવવાનો યત્ન કરવાનો હોય તો આ પ્રયાસથી જ સર્યું. મૌન જ સારું = કલ્યાણકારી. બોલીએ જ નહિ તો કોઈ નુકસાન થવાનો પ્રશ્ન જ નહિ.
મને ઉત્તર : ના. જે અજ્ઞાની છે, એને તો મૌન રાખવામાં પણ દોષ લાગે જ છે. એટલે ડ R અજ્ઞાની રહીને મૌન રાખવું એ હિતકારી નથી.
કહે છે કે
નિ.૨૯૦ વચનવિભક્તિ-અકુશલ, બહુવિધ વચનગત ન જાણતો જીવ જોકે કંઈ ન બોલે, તો પણ તે વચનગુપ્તિ નથી જ પામ્યો.
व्याख्या-'वचनविभक्त्यकुशलो' वाच्येतरप्रकारानभिज्ञः 'वाग्गतं बहुविधम्' स्मै | उत्सर्गादिभेदभिन्नमजानानः यद्यपि न भाषते किञ्चित् मौनेनैवास्ते, न चैव वाग्गुप्ततां प्राप्तः, तथाप्यसौ अवाग्गुप्त एवेति गाथार्थः ॥
1 ટીકાર્થ વાચ્ય છે? શું અવાચ્ય છે? આ બધા પ્રકારોનો જે અજ્ઞાતા છે, ઉત્સર્ગ, ન 1 અપવાદ વગેરે ભેદોથી અનેક પ્રકારના વચનસંબંધી પદાર્થને નથી જાણતો, તે જોકે કંઈ ન જ ન બોલે, મૌન જ રહે. તો પણ તે વાગુપ્તતાને પામેલો નથી. એટલે મૌન રહેવા છતાં શા = પણ આ વાગ્રુપ્તિરહિત જ છે.
व्यतिरेकमाह
वयणविभत्तीकुसलो वओगयं बुहविहं वियाणंतो । दिवसंपि भासमाणो तहावि वयगुत्तयं | પત્તો II ર૧૨ /
| વ્યતિરેકને (અજ્ઞાનીનું મૌન નકામું એના કરતા તદ્દન વિપરીત પદાર્થને “જ્ઞાનીનું Iબોલવું સારું') બતાવે છે. * નિ. ૨૯૧ વચનવિભક્તિકુશલ, બહુવિધ વચનગત જાણતો. આખોદિવસ પણ બોલે, તો આ પણ વાગુપ્તિને પામેલો છે.