________________
TE H
It
હાલ દશવૈકાલિકસૂર ભાગ-૩
૭ અધ્ય. છ નિયુક્તિ-૨૮૮-૨૮૯ :.. ही दृष्टाभिसंधिरूपं संजायते, तेन कारणेन 'इह' प्रवचने वाक्यशुद्धिर्भावशुद्धेनिमित्तमित्य- ( " तोऽत्र प्रयतितव्यमिति गाथार्थः ॥
ટીકાર્થ : જે કારણથી શુદ્ધવાક્ય બોલનારા સાધુનું સંયમ શુદ્ધ થાય છે, એટલે કે આ છે. નિર્મલ થાય છે. પરંતુ કૌશિકાદિની જેમ હિંસા થતી નથી. (એ વાક્ય બોલવાથી કોઈ પણ ' હિંસા ઉત્પન્ન થતી નથી. કૌશિકનું દષ્ટાન્ત યોગશાસ્ત્રાદિમાંથી જાણવું. એના વચનથી
મોટી હિંસા ઉત્પન્ન થયેલી અને એના કારણે તાદેશવચન બોલનાર કૌશિક નરકમાં 1 ગયેલો...) તથા જે વાક્ય બોલતાં આત્માનો કલુષભાવ એટલે કે દુષ્ટવિચારણા રૂપ IT
મલિનતા થતી નથી. તે કારણથી જિનપ્રવચનમાં વાક્યશુદ્ધિ ભાવશુદ્ધિનું નિમિત્ત " કહેવાય છે. એટલે જ એમાં યત્ન કરવો જોઈએ. | (શુદ્ધવાક્ય બોલો તો હિંસા, કલુષતાદિ ન થાય એટલે ભાવવિશુદ્ધિ થાય. માટે જ શુદ્ધવાક્ય બોલવામાં પ્રયત્ન કરવો જોઈએ...)
ततश्चैतदेव कर्तव्यमित्याह
वयणविभत्ती कुसलस्स संजमंमी समुज्जुयमइस्स । दुब्भासिएण हुज्जा हु विराहणा तत्थ । નફā I ૨૮૬ /
તેથી જ આ જ કરવું જોઈએ કે
નિ.૨૮૯ વચનવિભક્તિમાં કુશલ, સંયમમાં ઉદ્યતમતિવાળાને દુર્ભાષિત વડે જ | વિરાધના થાય, (તેથી) તેમાં યત્ન કરવો.
व्याख्या-'वचनविभक्तिकशलस्य' वाच्येतरवचनप्रकाराभिज्ञस्य न केवलमित्थं- शा स भूतस्यापितु 'संयमे उ (समुद्यतमतेः' अहिंसायां प्रवृत्तचित्तस्येत्यर्थः तस्याप्येवंभूतस्य स ना कथंचिदुर्भाषितेन कृतेन भवेत् विराधना-परलोकपीडा अतः 'तत्र' दुर्भाषितवाक्यपरिज्ञाने ना પતિતવ્ય'પ્રય વાર્થ રૂતિ થાર્થ: I
ટીકાર્થઃ વચનવિભક્તિ એટલે વચનના વિભાગો... કેટલા વચનો વાચ્ય છે, કેટલા વચનો ઈતર-અવાચ્ય છે... આ બધા વચનપ્રકારોનો જે જાણકાર છે. તથા જે માત્ર : * જાણકાર જ છે એટલું નહિ, પરંતુ સંયમમાં = અહિંસામાં પ્રવૃત્તચિત્ત છે જેનું તેવો છે... & કે આવા પ્રકારનો પણ સાધુ જો કોઈક રીતે દુષ્ટવચન બોલી જાય, તો તેનાથી એનો પરલોક છે US બગડે. આથી જ દુષ્ટભાષણરૂપ વાક્યના બોધમાં અને ત્યાગમાં (પરિજ્ઞાનના બંને અર્થ છે Sો થાય જ્ઞાન અને ત્યાગ) પ્રયત્ન કરવો.
વE
=
=